Book Title: Prekshadhyana Adhar ane Swaroop
Author(s): Mahapragna Acharya
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 53
________________ સાધનાકાળમાં ધ્યાન પછી સ્વાધ્યાય અને સ્વાધ્યાય પછી ફરી ધ્યાન કરવું જોઈએ. સ્વાધ્યાય અંતર્ગત જપ, ભાવના અને અનુપ્રેક્ષા–આ બધાંને જ સમાવેશ થઈ જાય છે. યથાસમય અને યથાશક્તિ આ બધાના પ્રયોગ આવશ્યક છે. ધ્યાનને સમાપ્ત કરી અનિત્ય વગેરે અનુપ્રેક્ષાઓને અભ્યાસ કરવો જોઈએ. ધ્યાનમાં થનાર વિવિધ અનુભવેમાં ચિત્તનું ક્યાંય પણ આકર્ષણ ન હોય, તેમાં ચિત્ત ચોંટી ન જાય–આ દષ્ટિથી અનુપ્રેક્ષાના અભ્યાસનું મહત્વ છે. ધર્મ–ધ્યાન પછી ચાર અનુપ્રેક્ષાને અભ્યાસ હિતાવહ છેઃ ૧. એક અનુપ્રેક્ષા ૨. અનિત્ય અનપેક્ષા ૩, અશરણ અપેક્ષા ૪. સંસાર અનપેક્ષા ૧. એકવ અનુપ્રેક્ષા : વ્યક્તિ વિભિન્ન પ્રભાવથી સંક્રાંત થાય છે અને તે પ્રભાવથી તે એટલે જ બચી નથી શકતી, કારણ, તે પ્રભા ને તે સક્રિયતાથી ગ્રહણ કરે છે. તેનાથી બચવાને ફક્ત એક ઉપાય છે અને તે અયિતાની અવસ્થાનું નિર્માણ કરવું. ધ્યાનથી અક્રિયતાની અવસ્થાનું નિર્માણ થાય છે. સમુદાયમાં રહેતાં રહેતાં એકાકીપણને અનુભવ કરવાથી જ આ અવ સ્થાનું નિર્માણ થાય છે. હું એકલો છું બાકી બધા સંગ છે? સંગોને જ પિતાનું અસ્તિત્વ માનવું એ સક્રિયતા છે. તેમને પિતાના અસ્તિત્વથી લિન જેવાં, અનુભવવાં એ Jain Education International For Private da personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64