Book Title: Prekshadhyana Adhar ane Swaroop
Author(s): Mahapragna Acharya
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 51
________________ કેવળ જાણવું, કેવળ જોવું. જે ફક્ત જાણે અને જુએ છે તે પેાતાના અસ્તિત્વના ઉપયેગ કરે છે. જે જાણવા-જોવાની સાથે પ્રિયતા કે અપ્રિયતાના ભાવ ઉત્પન્ન કરે છે, તે પેાતાની નિતાંત જાગરુકતામાંથી હટીને મૂર્છામાં ચાણ્યા જાય છે. કેટલાક લોકો મૂર્છાને તેાડવામાં પોતે જ જાગૃત થઈ જાય છે. જે પાતે જાગૃત નથી થતા તેમને શ્રદ્ધાના ખળ પર જાગૃત કરવાના પ્રયત્ન કરવામાં આવે છે. હું અદ્રષ્ટા ! તમારું દન તમારા જ માહ દ્વારા નિરુદ્ધ છે, એટલા માટે જ તમે સત્યને નથી જોઈ શકતા. તમે સત્યને નથી જોઈ રહ્યા. એટલા માટે તમે તેના પર શ્રદ્ધા રાખેા, જે દ્રષ્ટા દ્વારા તમને બતાવવામાં આવી રહ્યું છે. અનુપ્રેક્ષાના આધાર દ્રષ્ટા દ્વારા પ્રદત્ત મેધ છે. તેનું કાય છે, અનુચિંતન કરતાં કરતાં તે બેધનું પ્રત્યક્ષીકરણ અને ચિત્તનું રૂપાંતર. જે વ્યક્તિને ભાવનાના અભ્યાસ થઈ જાય છે તેનામાં ધ્યાનની ચેાગ્યતા આવી જાય છે. ધ્યાનની યાગ્યતા માટે ચાર ભાવનાઓના અભ્યાસ અત્યંત આવશ્યક છે: ૧. જ્ઞાન-ભાવનાઃ રાગ-દ્વેષ અને મોહથી શૂન્ય થઈ તટસ્થ ભાવથી જાણવાના અભ્યાસ. ૨. દર્શીન-ભાવનાઃ રાગ-દ્વેષ અને માહથી શૂન્ય થઈ તટસ્થ ભાવથી જોવાના અભ્યાસ. ૩. ચારિત્ર-ભાવના: રાગ-દ્વેષ અને માહુથી શૂન્ય સમત્વપૂર્ણ આચરણના અભ્યાસ. Jain Education International For Private &4rsonal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64