Book Title: Prekshadhyana Adhar ane Swaroop
Author(s): Mahapragna Acharya
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 21
________________ જસ્ય સથપાતું નથી ત્યાં વિક્ષેપ, ચંચલતા અને ક્ષેભ ઉદ્ભવે છે. સાધનાને અર્થ છે–કર્મ, મન અને શરીર આ ત્રણેની એક જ દિશા તેને એકાગ્રતા કે ધ્યાન, કાંઈ પણ કહે. એકાગ્રતામાં વિચારોને રોકવાના નથી હોતા, પરંતુ તે અપ્રયત્નને પ્રયત્ન હોય છે. પ્રયત્નથી મન વધારે ચંચળ બને છે. એકાગ્રતા ત્યારે જ સધાય છે જ્યારે મન નિર્મળ હોય છે. એકાગ્રતા વગર નિર્મળતા પ્રગટતી નથી અને નિર્મળતા વગર એકાગ્રતા સંભવિત નથી. ત્યારે પ્રશ્ન ઉદ્ભવે છે કે તે પછી શું કરવું જોઈએ? આપણે પિતાને જ જેવા પ્રયત્ન કર જોઈએ. પિતાનું દર્શન કરે અને પિતાની જાતને સમજે. ઘણાખરા લેકે તે પિતાની જાતને જ સમજતા નથી. જે પિતાના શ્વાસને સમજી લે છે તે જ મહાન જ્ઞાની બને છે. તે માત્ર અક્ષરજ્ઞાની જ નથી હોતે, આત્મજ્ઞાની પણ બને છે. તમે શ્વાસ અને પ્રાણને નથી જાણતા, શ્વાસ પર લક્ષ નથી આપતા, છતાં પણ શ્વાસ તે ચાલ્યા જ કરે છે. શ્વાસ જ મહત્ત્વપૂર્ણ છે. જે તેની ઉપેક્ષા કરે છે તે પિતે જ ઉપે. ક્ષિત બની જાય છે. શ્વાસ, પ્રાણ, ઇન્દ્રિય, શરીર અને મન આ પાચેને સમજ્યા વગર મનની અશાંતિનું સમાધાન થઈ શકતું નથી. ધનવાન અને ગરીબ, વૃદ્ધ અને યુવક, પુરુષ અને સ્ત્રી–બધાને એક જ પ્રશ્ન હોય છે કે મનની અશાંતિ કેવી રીતે મટે ? મન અશાંત નથી. તે તે જ્ઞાનનું માધ્યમ જ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64