Book Title: Prekshadhyana Adhar ane Swaroop
Author(s): Mahapragna Acharya
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 38
________________ આપણે ચૈતન્ય-કેન્દ્રો (ગ્રંથિઓ) પર ધ્યાન કરીએ તે જ સક્રિય થશે. જેમ જેમ આપણું ધ્યાન હૃદય (આનંદ-કેન્દ્ર)નાં ઉપરનાં ચત કેન્દ્રો પર વધારે કેન્દ્રિત થશે, તેમ તેમ તે વધારે સક્રિય થતાં જશે. તેની સક્રિયતાથી ભય નાશ પામશે, આવેગ સમાપ્ત થશે અને અનિષ્ટ ભાવનાઓ પણ સમાપ્ત થશે. અને એક નવું જ દ્વાર–આયામ ખૂલશે. નવે આનંદ, નવી સ્કૂતિ તથા ઉલ્લાસ પ્રાપ્ત થશે. ચૈતન્યકેન્દ્રોની પ્રેક્ષા માત્ર મહત્વપૂર્ણ જ નથી, પણ વાસ્તવમાં અધ્યાત્મ-વિકાસનું સર્વોત્તમ સાધન છે. Jain Education International For Private Personal Use Only www.jainelibrary.org .

Loading...

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64