Book Title: Prekshadhyana Adhar ane Swaroop
Author(s): Mahapragna Acharya
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 46
________________ જેમાં આપણું દર્શનની શક્તિ એટલી સૂક્ષ્મતમ થઈ જાય છે કે આપણે બીજાના વિચારપ્રવાહને જોવા પણ શક્તિમાન બની જઈએ છીએ. આપણુ આત્મામાં અખંડ ચૈતન્ય છે. તેમાં જાણવા અને જોવાની અસીમ શક્તિ છે છતાં પણ આપણે બહુ જ સીમિત જાણીએ છીએ અને જોઈએ છીએ. તેનું કારણ પણ એ જ છે કે આપણું જ્ઞાન આવૃત્ત છે, આપણું દર્શન આવૃત્ત છે. મેહને કારણે આ સૃષ્ટિનું સર્જન થયું છે. મેહ, રાગ અને દ્વેષને પ્રિયતા અને અપ્રિયતાના મનભાવથી પિોષણ મળી રહ્યું છે. જે આપણે જાણવા અને જવાની શક્તિને વિકાસ ઈચ્છીએ તે આપણે સૌથી પ્રથમ પ્રિયતા અને અપ્રિયતાના મનેભાવોને છોડવા પડશે. તેને છેડવા માટે સૌથી ઉત્તમ ઉપાય જુઓ અને જાણે છે. બીજે કંઈપણ ઉપાય નથી. આપણી અંદર જાણવા અને જોવાની જે શક્તિ બચેલી છે, આપણું ચૈતન્ય જેટલું અનાવૃત્ત છે, તેને જ આપણે ઉપયોગ કરીએ. ફત જાણવા અને જેવાને જેટલે અભ્યાસ કરી શકીએ તેટલે કર જોઈએ. તેનાથી પ્રિયતા અને અપ્રિયતાના મનેભાવ પર ચોટ લાગે છે, લાગશે. તેનાથી જ રાગ-દ્વેષને ચક્રવ્યુહ તૂટશે. તેનાથી મેહની પકડ ઓછી થશે. પરિણામે જ્ઞાન અને દશનનું આવરણ ક્ષીણ થવા માંડી. એટલા માટે વીતરાગસાધનાને આધારે જાણવું અને જેવું જ બની શકે છે. માટે જ આ સૂત્રની રચના થઈ છે કે “સમગ્ર જ્ઞાનને સાર સામાયિક છે, સમતા છે.” Jain Education International For Private 13ersonal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64