Book Title: Prekshadhyana Adhar ane Swaroop
Author(s): Mahapragna Acharya
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 47
________________ || ૧૨. સંયમ : સંકલ્પશક્તિને વિકાસ || ' આપણી અંદર શક્તિને અનંત ખજાને છે. તે શક્તિને ખૂબ મોટે ભાગ ઢંકાયેલા છે, આવૃત્ત છે. ફક્ત અમુક જ ભાગ અસ્તિત્વમાં છે અને બહુ જ થેડે ભાગ આપણું ઉપયોગમાં આવી રહ્યો છે. જે આપણે આપણી શક્તિ પ્રત્યે જાગરક હાઈએ તે ફક્ત અસ્તિત્વમાં રહેલી શક્તિ અને આવૃત્ત શક્તિને ઉપગની ભૂમિકા સુધી લઈ જઈ શકીએ છીએ. શક્તિનું જાગરણ સંયમ દ્વારા કરી શકાય છે. આપણું મનની અનેક માંગણીઓ હોય છે. આપણે તે માંગણીઓને પૂરી કરતા જ જઈએ છીએ, પરિણામે આપણી શક્તિ ખલિત થતી જ જાય છે. તેના જાગરણનું સૂત્ર “મનની અગ્ય માંગેનો અસ્વીકાર છે. મનની અયોગ્ય માર્ગોને અસ્વીકાર એટલે સંક૯પશક્તિને વિકાસ. આ જ સંયમ છે. જેને નિશ્ચય (સંક૯પ યા સંયમ) દઢ હોય છે તેને માટે કાંઈ પણ અઘરું કે અસંભવિત નથી. શુભ અને અશુભ નિમિત્ત કર્મના ઉદયમાં પરિવર્તન લાવી શકે છે, પરંતુ મનને સંકલ્પ તે બધાંથી મોટું નિમિત્ત છે. તેનાથી જેટલું પરિવર્તન થઈ શકે છે, તેટલું અન્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64