Book Title: Prastavana Trayi
Author(s): Shobhanmuni, Ajitsagarsuri
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 20
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org શેાલન બ્રાહ્મણ મટી શ્રમણ થયેા. " જૈન સાધુને તમે પુત્ર કેમ આપી શકે ? જો તમે તેમ કરશે. તેા હું તમારા પણ સંબંધ છેડી દઈશ. ” પુત્રનાં આવાં અનાદરવાળાં વચન સાંભળી સર્વ દેવના ગભરાટ વધે છે ત્યારે તે વખતે સર્વદેવને નાના પુત્ર ૮ શાલન † પિતા પાસે જઇ કહે છે કે:— પિતાજી તમે કઇ પણ ચિંતા કરશા નહિ. ઉપકાર વાળવાની તમારી પ્રતિજ્ઞા હું પૂરી કરીશ. ’ • શાલન † તેના પિતાના એક સાચા ભક્ત પુત્ર હતા. ડ્યુરોરારા ગરીયસી ’ના સિદ્ધાન્તમાં માનનારા હતા. સાથે સાથે જૈન સાધુનાં અહિંસા, તપ અને સંયમનું મહત્વ પણ તે સમજતા હતા. તેથી તેણે પિતાની પ્રતિજ્ઞા પૂરી કરવાનું ખીડું ઝડપ્યું. * Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રતિજ્ઞાને પૂરી કરાવનારાં પુત્રનાં અમૃતમય વચના સાંભળી સર્વ દેવના હૃદયમાં આનંદની મિએ ઉછ શાભન બ્રાહ્મણ ળવા માંડી. પુત્ર ઉપર પ્રસન્ન થઈ સર્વ દેવ મટી શ્રમણ થયા. આશીર્વાદપૂર્વક પોતાના પુત્ર સૂરિજીને સાંપે છે. શાલન ‘ બ્રાહ્મણ' મટી ‘ થાય છે. મહેન્દ્રસૂરિ તે નવા શિષ્ય સાથે અન્યત્ર વિહાર કરી જાય છે. બહુ ઘેાડા જ સમયમાં નૈનાગમાદિ વિવિધ પ્રકારની વિદ્યા ભણાવી સુરિજી પેાતાના આ નવા શિષ્યમાં અનુભવ અને પાંડિત્યનું નવું તેજ ઉમેરે છે. , શ્રમણ નહિ પણ દૂર દૂરના શિષ્યની વધતી જતી ઉછળવા લાગ્યું. ગુરુસેવા કરી શાલનમુનિએ એક બાજુ સમ્યગ્ જ્ઞાન મેળવ્યું અને ખીજી બાજુ ચારિત્રની સંપત્તિ શાભનસૂનિની મેળવી. પૂર્વની વિદ્વત્તામાં આ બે વસ્તુએ પ્રતિ. ઉમેરાતાં તેઓ મહાન્ પ્રભાવશાળી બની ગયા. થેાડા વર્ષોમાં પેાતાના પ્રાંતમાં જ અનેક પ્રાંતામાં શાભનની કીર્તિ ફેલાણી કીર્તિને જોઇ મહેન્દ્રસૂરિનું હૃદય આન ંદથી For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102