Book Title: Prastavana Trayi
Author(s): Shobhanmuni, Ajitsagarsuri
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 30
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શોભનમુનિનું અવસાન. ૧૭ દુનિયામાં વિદ્વાન અને સજજનો કઈ કઈ વાર જલદીથી જગતને છોડી ચાલ્યા જાય છે. શોભનમુનિ શેભનમુનિનું માટે પણ તેમજ થયું ! તેમને તાવને ભયંકર અવસાન. જીવલેણ રોગ લાગુ પડ્યો, તેના પરિણામે યુવાવસ્થામાં તરત જ તેઓ મત્ય (મનુષ્ય) લકને છોડી અમર્યાં સૌધર્મદેવલોકના અતિથિ થયા--સ્વર્ગવાસી થયા. દુર્ભાગ્યે તેમનું આ મરણ શા કારણથી, કયે સ્થળે અને કે દિવસે થયું? તેનું ચોક્કસ સાધન અત્યારે આપણી પાસે નથી, શ્રીમાન જિનવિજયજી સંપાદિત પ્ર. ચિં ની આવૃત્તિના લે જભીમ પ્રબંધ ” માં પાઠ છે કે:-“શોભનમુનિ સ્તુતિ કરવાના ધ્યાનની એકાગ્રતાથી એક બાઈને ત્યાં ત્રણવાર ( ગૈચરી માટે ) જવાથી તે બાઈની નજર લાગી અને તેથી શેભન મુનિ કાલ કરી ગયા–સ્વર્ગવાસી થયા. મને લાગે છે કે જે શ્રાવિકાને ત્યાં ત્રણવાર ગોચરી જવાનું પ્રભાવક ચરિત્રના જ મતથી હું ઉપર લખી ગયો છું તેજ બાઇની કદાચ શ્રી શોભનમુનિને નજર લાગી હશે. આવા કારણથી સાધુનું મૃત્યુ થાય તેવા દાખલાઓ બહુજ વિરલ બને છે. બે ઐતિહાસિક ગ્રંથોના પાઠે છે એટલે આ વાતને આપણે જુઠ્ઠી કહેવાનું સાહસ તો નજ કરી શકીએ. મને લાગે છે કે ઉપર્યુક્ત કારણથી તેઓ ગુજરાતમાં (પાટણમાં?) લગભગ ત્રીસથી ચાળીશ વર્ષની ઉંમરમાં અકાળે સ્વવાસી થયા હશે ? સાહિત્ય દષ્ટિએ મહાન શક્તિ ધરાવનાર, અનેક ગ્રંથ લખવાની અને શાસનની સેવા કરવાની ઉદાત્ત ભાવનાવાળા આ તરુણમુનિ જે વધુ જીવ્યા હોત તો કાવ્ય અને અલંકારના અનેક મૈલિક ગ્રંથનો જેને સમાજને વાર આપી १ [ इतश्च शोभन: स्तुतिकरणध्यानाद् एकस्या गृहे त्रिर्गमनात् तस्या दृष्टिदोषाद् मृतः । प्रान्ते निज भ्रातु: पाश्र्थात् स्तुतीनां वृत्तिं कारयित्वा નરનાર્ ધર્મ : | પ્રવરચિન્તાબg. ૪૨. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102