Book Title: Prabuddha Jivan 2014 10 Jain Tirth Vandan ane Shilp Sthapatya Visheshank
Author(s): Dhanvant Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh
View full book text
________________
ઑકટોબર ૨૦૧૪ - પ્રબુદ્ધ જીવન જૈન તીર્થ વંદના અને શિલ્પ સ્થાપત્ય વિશેષાંક, પૃષ્ટ ૩૧
મેષાંક
$ પ્રતિભા ધરાવતા શ્રી કસ્તૂરભાઈ લાલભાઈએ કર્યો. શેઠ આણંદજી કરે છે અને એ સમયે મંદિરની સુરક્ષા કરનાર ચોકીદારની પણ ૬ ક કલ્યાણજીની પેઢીએ આની જવાબદારી ઉપાડી લીધી. એ સમયના આજે ચૌદમી પેઢી મળે છે. આમ સતત ચૌદ-ચૌદ પેઢીઓથી આ છે હું કુશળ શિલ્પીઓની સાથોસાથ પ્રેસ્ટન બેટલી જેવા આધુનિક સ્થાપત્ય પરંપરા અખ્ખલિત વહેતી આવી છે. નg વિજ્ઞાનના ઉત્તમ જાણકારો તેમજ ભાઈશંકર ગોરીશંકર, પ્રભાશંકર જાણે નંદિશ્વર દ્વીપનો અવતાર હોય એવું આ તીર્થ જૈનધર્મની જ 5 ઓઘડભાઈ, જગન્નાથ અંબારામ અને દલછારામ ખુશાલદાસ જેવા આરાધના-ભક્તિનું ઉત્કૃષ્ટ શિખર છે. મંત્રીશ્વર ધરણાશાહની શિલ્પીઓને લઈને આ તીર્થને પુનઃ જીવંત કરવામાં આવ્યું. અગિયાર ભાવના, શિલ્પી દેવાની નિષ્ઠા અને શ્રેષ્ઠિવાર્ય કસ્તૂરભાઈ કે હું વર્ષના જિર્ણોદ્ધાર કાર્ય પછી વિ. સં. ૨૦૦૯માં એની પુનઃ પ્રતિષ્ઠા લાલભાઈની વિચક્ષણ બુદ્ધિનું તીર્થદર્શને સ્મરણ થાય છે. પ્રબળ યોજવામાં આવી.
ધર્મભાવના ધરાવનારને માટે આ આરાધનાનું ઉત્કૃષ્ટ સ્થળ છે. આજે રાણકપુરની યાત્રાએ જનાર મૂછાળા મહાવીર (ઘાણેરાવ), કલામર્મજ્ઞને માટે અત્યંત ઝીણવટભરી કોતરણી અને સૌંદર્યની હું નાડલાઈ, નાડોલ અને વરકાણાં જેવા તીર્થોની પંચતીર્થી કરે છે. સમૃદ્ધિથી ખચિત એવું આ તીર્થ છે. ઇતિહાસવિદ્ને માટે રાજસ્થાન જ
વળી વિ. સં. ૧૯૫૩ના ફાગણ સુદ પાંચમના દિવસે આ મંદિરની અને ભારતના ઇતિહાસની ધર્મ-કર્મની ગૌરવગાથા છે, તો વિદેશી રે કે પુન:પ્રતિષ્ઠાની પાવન સ્મૃતિમાં અહીં પ્રતિવર્ષ મેળો ભરાય છે. પ્રવાસીઓને માટે શિલ્પમાં સર્જેલા અનુપમ કલાસૌંદર્યનો આ કે
આ અનુપમ જિનમંદિર સાથે કેટલીક આશ્ચર્યજનક બાબતો પણ અસબાબ છે અને કુશળ સ્થાપત્ય-રચના અને સૂક્ષ્મ કોતરણીને જે સંકળાયેલી છે. આ તીર્થના રચયિતા મેવાડના મંત્રીશ્વર શ્રેષ્ઠિવર્ય કારણે ભારતીય મંદિર-સ્થાપત્યનું એક અનન્ય સર્જન છે. *** ધરણાશાહ પોરવાલના વંશજો આજે પણ ચોદમી પેઢીએ જિનાલય ૧૩બી, ચંદ્રનગર સોસાયટી, જયભિખ્ખું માર્ગ, પર નવી ધજા ચડાવે છે. એ સમયે ચિત્તોડથી પૂજારી (ગોઠી) પાલડી, અમદાવાદ-૩૮૦ ૦૦૭. લાવવામાં આવ્યા હતા. આજે એના વારસો પૂજારી તરીકે સેવાપૂજા ફોન : ૦૭૯ ૨૬૬૦ ૨૬૭૫. મોબાઈલ : ૦૯૮૨૪૦ ૧૯૯૨૫
શબ્દ ઉત્સવ સાહિત્ય કલા રસિકોને નિમંત્રણ
અક્ષરને અર્થ માનવધર્મી અને કલમધર્મી શબ્દ ભક્ત સર્જક જયભિખુના શતાબ્દી ઉત્સવ
નિમિત્તે આ સારસ્વતને શબ્દાંજલિ અર્પતો એક વિશિષ્ટ અને ભવ્ય કાર્યક્રમ નાનકડા બીજમાંથી વિશાળ વૃક્ષ બને, એ રીતે ‘પ્રબુદ્ધ જીવનના પ્રધાનોના કાર્યકાળમાં અગ્રસચિવની જવાબદારી કુશળતાપૂર્વક રે તંત્રી ડૉ. ધનવંતભાઈ શાહના સ્નેહાગ્રહને પરિણામે કુમારપાળ વહન કરનાર, લેખક તેમજ સોમનાથ ટ્રસ્ટ અને સુવિચાર દેસાઈ લિખિત “જયભિખ્ખું જીવનધારા’ સળંગ લેખમાળારૂપે ‘પ્રબુદ્ધ પરિવારના સામાજિક કાર્ય સાથે જોડાયેલા શ્રી. પી. કે. લહરી જીવન'માં પાંચેક વર્ષ સુધી પ્રગટ થઈ. આ લેખમાળામાં ગુજરાતના સંભાળશે, જ્યારે આ ચરિત્ર-ગ્રંથનું વિમોચન પ્રસિદ્ધ સર્જક મૂલ્યનિષ્ઠ સર્જક જયભિખ્ખના બાળપણથી માંડીને અવસાન સુધીના ધીરુબહેન પટેલ કરશે. આ પ્રસંગે જયભિખ્ખની ‘લોખંડી ખાખનાં તમામ પ્રસંગો અને તેમના સાહિત્યસર્જનના પરિબળો અને પ્રેરણાને ફૂલ' (ભાગ ૧-૨), ‘પ્રેમાવતાર' (ભાગ ૧-૨), ‘બૂરોદેવળ’ આવરી લેવામાં આવ્યા. ‘પ્રબુદ્ધ જીવન'ના વાચકોએ આ અને “સંસારસેતુ' જેવી ૬ નવલકથાઓનું પ્રકાશન થશે. લેખમાળાને હોંશે હોંશે આવકારી હતી.
જયભિખ્ખની નવલકથા પરથી ડૉ. ધનવંત શાહે કરેલા નાટ્યરૂપાંતર હવે એ લેખમાળા જયભિખ્ખના જીવનની દુર્લભ તસવીરોની ‘કૃષ્ણભક્ત કવિ જયદેવ’ના કેટલાક અંશોની શ્રી મહેશ ચંપકલાલ સાથે અને થોડા પ્રકરણોના ઉમેરા સાથે ગ્રંથરૂપે પ્રગટ થઈ રહી દ્વારા પ્રસ્તુતિ થશે તેમજ “જયભિખ્ખ'ના જીવન વિશેની ડોક્યુમેન્ટ્રી કે છે. “જિંદાદિલી જીવનમાં, કરુણા કલમમાં' નામે પ્રગટ થનારા એ અને કવન અંગે ડૉ. ધનવંત શાહ દ્વારા નાટ્યપ્રસ્તુતિ થશે. 8 ચરિત્ર-ગ્રંથનો વિમોચન સમારોહ મુંબઈના ભારતીય વિદ્યાભવન, આ શતાબ્દી ઉત્સવમાં જયભિખ્ખને પ્રિય એવાં એમના સમયનાં હૈ ચોપાટીમાં ૨૩મી ડિસેમ્બર, ૨૦૧૪ના રોજ સાંજે ૬-૦૦ વાગે ગુજરાતી કાવ્યની શ્રી અમર ભટ્ટ દ્વારા હૃદયસ્પર્શી પ્રસ્તુતિ થશે. ૐ શ્રી મુંબઈ જૈન યુવક સંઘ, શ્રી જયભિખ્ખું સાહિત્ય ટ્રસ્ટ અને ગુર્જર આમંત્રણ પત્રિકા માટે આ સંસ્થાની ઓફિસમાંપ્રકાશનના સંયુક્ત ઉપક્રમે યોજાયો છે.
| ૨૩૮૨૦૨૯૬ ઉપર ફોન કરી તુરત આપનું નામ લખાવવા આ સમારંભમાં પ્રમુખ તરીકે ગુજરાતના પાંચ પાંચ મુખ્ય વિનંતિ.
-મેનેજર
જૈન તીર્થ વંદના અને શિલા સ્થાપત્ય વિરોષક ૬ જૈન તીર્થ વંદના અને શિલ્પ સ્થાપત્ય વિરોષક ૬ જૈન તીર્થ વંદના અને શિલ્પ સ્થાપત્ય વિશેષક ૬ જૈન તીર્થ વેદના અને શિલ્પ સ્થાપત્ય વિશેષાંક દ જૈન તીર્થ વેદના અને શિલ્પ ૨
જૈન તીર્થ વંદના અને શિલ્પ સ્થાપત્ય વિશેષાંક જૈન તીર્થ વેદના અને શિલ્પ સ્થાપત્ય વિશેષાંક જૈન તીર્થ વંદના અને શિલ્પ સ્થાપત્ય વિરોષક 9 જૈન તીર્થ વંદના અને શિલ્પ સ્થાપત્ય વિશેષાંક દ » જૈન તીર્થ વેદના અને શિલા *
જૈન તીર્થ વૈદતા અને શિલ્પ સ્થાપત્ય વિશેષાંક જૈન તીર્થ વંદના અને શિલ્પ સ્થાપત્યવિરોષક 5 જૈન તીર્થ વંદના અને શિલ્પ સ્થાપત્ય વિશેષાંક 5 જૈન તીર્થ વંદતી અને શિલ્પ સ્થાપત્ય વિશેષાંક