Book Title: Prabuddha Jivan 2014 10 Jain Tirth Vandan ane Shilp Sthapatya Visheshank
Author(s): Dhanvant Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh
View full book text
________________
ઑકટોબર ૨૦૧૪ - પ્રબુદ્ધ જીવન જૈન તીર્થ વંદના અને શિલ્પ સ્થાપત્ય વિશેષાંક, પૃષ્ટ પ૯
શિલ્પ સ્થાપત્ય વિશેષક જૈન તીર્થ વેદના અને શિલ્પ સ્થાપત્ય વિશેષાંક દ * જૈન તીર્થ વંદતી અને શિલ્પ 2
ૐ મહાતીર્થનો પટ, શ્રી નેમિનાથ જીવનચરિત્રનો પટ, શ્રી મહાવીર (III) મેરકવશીનું મુખ્ય જિનાલયઃ આ બાવન જિનાલયના મૂળનાયક હું પ્રભુની પાટ પરંપરાના પગલાં, જૈન શાસનના વિવિધ અધિષ્ઠાયક શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા ૨૯ ઇંચની છે. આ ૐ દેવ-દેવીની પ્રતિમા, શાસનદેવી અંબિકાની દેરી, શ્રી નેમિનાથ તથા જિનાલયના મુખ્ય પ્રવેશદ્વારમાં પ્રવેશતાં જ વિવિધ કલાકૃતિયુક્ત જૈ શ્રી મહાવીર પ્રભુનાં પગલાંની દેરી, શ્રી વિજયાનંદસૂરિ (પૂ. ઝીણી ઝીણી કોતરણીઓ જોઈને આશ્ચર્ય થાય છે. આગળ જતાં મેં આત્મારામજી) મહારાજ સાહેબની પ્રતિમા આદિ સ્થાપન કરેલ છે. ઘૂમટની કોતરણી દેલવાડાના વિમલવસહી અને લુણાવસહીના પર
ભમતીમાં એક ઓરડામાં શ્રી આદિનાથ ભગવાન, સાધ્વી સ્થાપત્યોની યાદ તાજી કરાવે છે. શ્રી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિષ્ઠા હું રાજીમતીજી આદિની ચરણપાદુકા તથા ગિરનાર તીર્થનો જિર્ણોદ્વાર વિ. સં. ૧૮૫૯માં પ. પૂ. આ. જિનેન્દ્રસૂરિ મ. સાહેબના હસ્તે થયેલ ૨ ૐ કરાવનાર પ. પૂ. આ. નીતિસૂરિ મ. સાહેબની પ્રતિમા બિરાજમાન છે. આગળ જતાં મધ્યભાગમાં અષ્ટાપદનું દેરાસર બનાવવામાં શું શું છે. તે જ ઓરડામાં એક ભોંયરામાં મૂળનાયક તરીકે શ્રી અમીઝરા આવેલું છે. જેમાં ૪-૮-૧૦-૦૨ પ્રતિમાઓ પધરાવીને અષ્ટાપદની રૅ ૬ પાર્શ્વનાથ ભગવાનની ૬૧ ઈંચની શ્વેતવર્ણીય પ્રતિમા બિરાજમાન રચના કરવામાં આવેલી છે. ત્યાંથી આગળ જતાં દરેક દેરીઓની ૬
આગળની ચોકીની છતમાં અત્યંત મનોહારી કોતરણીઓ જોઈને 8 (II) જગમાલ ગોરધનનું જિનાલય
મન પ્રસન્નતા અનુભવે છે. ઉત્તર દિશા તરફ જતાં મોટી દેરીમાં શ્રી શ્રી નેમિનાથ ભગવાનના મુખ્ય જિનાલયની બરાબર પાછળ શાંતિનાથ ભગવાનની ચૌમુખજી પ્રતિમાઓ બિરાજમાન છે. આ નY * શ્રી આદિનાથ ભગવાનનું જિનાલય છે. શ્રી આદિનાથ ભગવાનની જિનાલયની બહાર આવી ડાબી તરફ જતાં સગરામ સોનીની ટૂંક ? હું પ્રતિમા ૩૧ ઈંચની છે. આ જિનાલયની પ્રતિષ્ઠા પોરવાડ જ્ઞાતિય તરફ જવાનો માર્ગ આવે છે. તેમજ સામેની દિવાલની પાછળ નવોકુંડ
શ્રી જગમાલ ગોરધન દ્વારા આ. વિજયનેમિસૂરિ મ. સાહેબની પાવન આવેલો છે. # નિશ્રામાં વિ. સં. ૧૮૪૮ના વૈશાખ વદ ૬ના શુક્રવારે કરાવવામાં (૩) સગરામ સોનીની ટૂંક : (સંગ્રામ સોનીની ટૂંક?)
આવી હતી. શ્રી જગમાલ ગોરધન શ્રી ગિરનારજી તીર્થના રંગમંડપમાંથી મૂળનાયકના ગભારામાં પ્રવેશતાં સામે જ ૨૯ હૈ ૐ જિનાલયોના મુનિમ તરીકે ફરજ બજાવી તે જિનાલયોના સંરક્ષણનું ઇંચની શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા બિરાજમાન છે હું કાર્ય કરતા હતા. તેમના નામ ઉપરથી જૂનાગઢ શહેરના ઉપરકોટ છે. આ ગભારાના છતની ઊંચાઈ લગભગ ૩૫ થી ૪૦ ફૂટ છે. હું હૈ પાસેના ચોકનું નામ જગમાલ ચોક રાખવામાં આવ્યું છે. શ્રી ગિરનારના જિનાલયોમાં આ જિનાલયનું શિખર સૌથી ઊંચું જણાય રે ન નેમિનાથજી ટૂંકની ભમતીમાંથી ઉત્તર દિશા તરફના દ્વારથી બહાર છે. સગરામ કે સંગ્રામ સોનીના નામે ઓળખાતું આ જિનાલય નકૅ
નીકળતાં અન્ય ત્રણ ટૂંકમાંના જિનાલયોમાં જવાનો માર્ગ આવે છે. હકીકતમાં સમરસિંહ માલદે દ્વારા ઉદ્ધાર કરીને તદ્દન નવું જ નિર્માણ ) હું તેમાં પ્રથમ ડાબા હાથે મેરકવશીની ટૂંક આવે છે.
કરવામાં આવેલ છે. પ્રાચીન ગ્રંથોમાંથી સંગ્રામ સોનીએ ગિરનાર (૨) મેરકવશીની ટૂંક
પર ટૂંક બંધાવ્યાના ઉલ્લેખો પ્રાપ્ત થતા નથી. પરંતુ શ્રી હેમહંસ ૪ (I) પંચમેરૂ જિનાલય: જિનાલયમાં પ્રતિષ્ઠિત શ્રી આદિનાથની પ્રતિમા ગણિએ (વિ. સં. ૧૫૦૨ થી સં. ૧૫૧૭ વચ્ચે) રચેલી ‘ગિરનાર જ હૈ ૯ ઇંચની છે. આ પંચમેરૂ જિનાલયની રચના અત્યંત રમણીય છે. ચૈત્ર પ્રવાડી'માં આ ટૂંકના ઉદ્ધારક તરીકેના ઉલ્લેખ જોવા મળે છે.૪ હૈ ૐ જેમાં ચારે બાજુ ચાર ખૂણામાં ઘાતકીખંડના બે મેરૂ અને આ જિનાલયની ભમતીના ઉત્તરદિશા તરફના દ્વારથી બહાર છે 8 પુષ્કરાઈદ્વિપના બે મેરૂ તથા મધ્યમાં જંબુદ્વિપનો એક મેરૂ એમ પાંચ નીકળતાં કુમારપાળની ટૂંકમાં જવાનો માર્ગ આવે છે તથા તે માર્ગની છે હૈ મેરૂપર્વતની સ્થાપના કરવામાં આવી છે. જેમાં દરેક મેરૂ ઉપર જમણી બાજુ ડૉક્ટર કુંડ તથા ગીરધર કુંડ આવેલા છે. જે ચૌમુખજી પ્રતિમાઓ પધરાવવામાં આવી છે. જેની વિ. સં. ૧૮૫૯માં (૪) કુમારપાળની ટૂંક: પણ પ્રતિષ્ઠા કરાવવામાં આવી હોય તેવા લેખ છે.
સંગ્રામ સોની (સમરસિંહ સોની)ની ટૂંકથી આગળ જતાં & (II) અદબદજીનું જિનાલયઃ આ જિનાલયમાં પ્રતિષ્ઠિત શ્રી ઋષભદેવ કુમારપાળ મહારાજાની ટૂંક આવે છે. શ્રી હેમચંદ્રસૂરિજીના અનન્ય છે કે ભગવાન ૧૩૮ ઈંચના છે. પંચમેરૂ જિનાલયની બહાર નીકળી ભક્ત પરમાત કુમારપાળ મહારાજાએ આ મંદિર તેરમા સૈકામાં મેરકવશીના જિનાલયમાં પ્રવેશ કરતાં પહેલાં ડાબા હાથે શ્રી બંધાવ્યું છે. મંદિરને ફરતો વિશાળ ચોક છે. મૂળ ગભારામાં મૂળનાયક રે ઋષભદેવ ભગવાનની પદ્માસન મુદ્રામાં મહાકાય પ્રતિમા જોતાં જ શ્રી અભિનંદન સ્વામિની શ્યામવર્ગીય ભવ્ય પ્રતિમા બિરાજમાન છે. શત્રુંજય ગિરિરાજની નવટૂંકમાં રહેલા અદબદજી દાદાનું સ્મરણ તેના ઉપર સં. ૧૮૭૫નો લેખ છે. આમાં આવેલો ૨૪ થાંભલાવાળો 9 કરાવતી હોવાથી આ જિનાલયને પણ અદબદજીનું જિનાલય કહેવાય મંડપ હવે તો રંગીન કાચથી મઢી લેવામાં આવ્યો છે. કુમારપાળના :
સમયનું જૂનું કામ અનેક વખતના જિર્ણોદ્ધારથી નષ્ટપ્રાય થઈ ગયું ? જૈન તીર્થ વંદના અને શિલ્પ સ્થાપત્ય વિશેષાંક ૬ જૈન તીર્થ વંદના અને શિલ્પ સ્થાપત્યવિરોષક ૬ જૈન તીર્થ વેદના અને શિલા સ્થાપત્ય વિશેષાંક જૈન તીર્થ વંદતી અને શિલા સ્થાપત્ય વિશેષાંક
જૈન તીર્થ વંદના અને શિલા સ્થાપત્ય વિશેષાંક જૈન તીર્થ વેદના અને શિલ્પ સ્થાપત્ય વિશેષાંક ક જૈન તીર્થ વેદના અને શિલ્પ સ્થાપત્ય વિશોષક 5 જૈન તીર્થ વેદના અને શિલ્પ સ્થાપત્ય વિશેષાંક દ ક જૈન તીર્થ વેદના અને શિલા ન
જૈન તીર્થ વંદની અને શિલ્પ સ્થાપત્ય વિશેષક ૬ જૈન તીર્થ વૈદતા અને શિલ્પ સ્થાપત્ય વિરોષક ૬ જૈન તીર્થ