Book Title: Prabuddha Jivan 2014 10 Jain Tirth Vandan ane Shilp Sthapatya Visheshank
Author(s): Dhanvant Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 112
________________ જેમ તે (પૃષ્ટ 1040 પ્રબુદ્ધ જીવન * જૈન તીર્થ વંદના અને શિલ્પ સ્થાપત્ય વિશેષાંક - ઓક્ટોબર 2014) ગક ૐ ing), હસ્તપ્રતોના પેઈન્ટિંગ (Miniature Painting), પ્રાચીન આપણાં દેરાસરોમાંથી પ્રાપ્ત થયેલ અસંખ્ય અતિ પ્રાચીન અને ભવ્ય રે લીપિઓ વગેરે સંગ્રહિત હોય છે એ સર્વ નિરખવાની વૃત્તિ કેળવવી. કલાવારસો જળવાયેલ છે. આ સર્વેની ક્યારેક મુલાકાત લેવી. આપણા 6 આપણા ઉત્તમ કલાકૃતિઓથી ભરપુર ગ્રંથભંડારો અને મ્યુઝિયમો કલા-સ્થાપત્ય અને સાંસ્કૃતિક ધરોહરની જાળવણીમાં ઘણાં ગુરુજનો 6 ક જેવા કે વાંકી (કચ્છ), કોબા (અમદાવાદ), તીથલ (વલસાડ), ઊંડો રસ લઈને આ કાર્ય કરે છે જે આપણે માણવું જ રહ્યું. છે શીવગંજ, બિકાનેર, જયપુર (રાજસ્થાન), મોહનખેડા (મધ્યપ્રદેશ), યાત્રાસ્થળો એ પ્રભુના તીર્થક્ષેત્રો છે જ્યાં તેમણે તપ કર્યું છે ? હું વિરાયતન આરા (બિહાર) વગેરે તીર્થધામોમાં અલભ્ય શિલ્યો અને વિચરણ કર્યું છે. ત્યાં પૂર્વાચાર્યોની સાધનાની ભૂમિ પણ હોવાથી હું 3 અદ્યતન રીતે સચવાયેલા છે. ઉપરાંત દરેક મોટા નગરોના નેશનલ ત્યાંના અણુઓ માનવીને સાત્ત્વિક બનાવે છે. * મ્યુઝિયમોમાં પ્રાચીન પ્રતિમાઓ તથા જૈન પેઈન્ટિંગનો વિપુલ ભંડાર આવા પવિત્ર ધામો ગમે તેવી વિષમ પરિસ્થિતિમાં માનવીની હું હોય છે તે જાણવાની જિજ્ઞાસાવૃત્તિ બાળ શ્રાવકોમાં કેળવવી. મુંબઈ, મનઃસ્થિતિ સુધારીને ધૈર્ય અને સમતા રાખવાનું શીખવે છે. રે મથુરા, લખનઉ, કલકત્તા, પટણા, મદ્રાસ, દિલ્હી વગેરે નગરોમાં વ જૈન તીર્થ વંદના અને શિલ્પ સ્થાપત્ય વિશેષાંક પક જૈન તીર્થ વંદના અને શિલ્પ સ્થાપત્ય વિશેષાંક 5 જૈન તીર્થ વંદના અને શિલ્પ સ્થાપત્ય વિશેષક 6 જૈન તીર્થ વદતા અને શિલા સ્થાપત્ય વિશેષાંક 6 % જૈન તીર્થ વંદની અને શિલા મહાન મહિ મહાન માનવી | ચંદ્રાવતીમાં વિમળમંત્રી અને શ્રીદેવીની જોડીના વખાણ થાય. ‘પાણીના દામ?' સારસ-સારસીની જોડી જેવું એમનું જીવન. સર્વ વાતે સુખી એ “હા.” દંપતીને એક શેરમાટીની ખોટ! શ્રીદેવી હમેશાં રતન જેવા દીકરાની ‘પણ સરોવરનું જળ સો માટે હોય છે. એના દામ લેવાય?' ઝંખના સેવે, પણ એ પૂર્ણ થાય જ નહિ! ‘હા લેવાય !' એ કિશોરના ચહેરા પર નૂર નહોતું: “મારા પિતાને | એકદા શ્રીદેવીએ વિમળમંત્રીને કહ્યું, પૈસા ઉડાવતા આવડતું હતું એટલે સરોવર બનાવ્યું કે અમારે | ‘દેવ! આપણા કુળદેવી અંબિકાદેવી છે. તમે એમની સાધના ભીખ માગવાના દિવસો આવ્યા છે, એટલે પાણીના પૈસા લઈએ 6 કરો ને! દેવી અંબિકા પ્રસન્ન થાય તો આપણને કુળદીપક મળે !' છીએ! પહેલા પૈસા, પછી પાણી : લાવો.” વિમળમંત્રીને એ વાત સ્પર્શી. એમણે આબુના પહાડ પર અને, વિમળમંત્રીએ તથા શ્રીદેવીએ તëણ નિર્ણય કરી લીધો હું અંબિકાદેવીની સાધના કરી ને ફળી પણ ખરી. દેવી અંબિકાએ કે મા અંબિકા પાસે અમે દેરું માગીશું, દીકરો નહિ! દીકરો મેળવ્યા પ્રસન્ન થઈ કહ્યું, પછી એ આવો પાકે તો શું સુખ મળે? | ‘વિમળ! તારા નસીબ અનેરા છે. તું બેમાંથી એક વસ્તુ માગ એમણે એમ જ કર્યું. દ કાં દેરું, કાં દીકરો ! સારું એ તારું! આકાશમાંથી પુનઃ અવાજ આવ્યો: ‘તથાસ્તુ.” વિમલ મૂંઝાયો. ક્ષણાર્ધ વિચારીને કહ્યું, વિમળમંત્રીએ અને શ્રીદેવીએ આચાર્ય ધર્મઘોષસૂરિજીને આ 6 મા, મારી પત્નીને પૂછીને કાલે વરદાન માંગું તો ?' વાત વિગતે કહી અને માર્ગદર્શન કરવા વિનંતી કરી. આકાશમાંથી અવાજ આવ્યો: ‘તથાસ્તુ.” આચાર્યશ્રીએ કહ્યું: ‘ભદ્રે ! કોઈ તીર્થનો ઉદ્ધાર કરાવો. બીજે દિવસે શ્રીદેવી સ્વયં વિમળમંત્રી સાથે વરદાન માગવા મહાપુણ્યનું કામ છે.” 4 આબુ આવી. પહાડનું આકરું ચઢાણ ને ગરમીની વેળા. બન્નેને “ક્યા તીર્થનો ઉદ્ધાર કરાવીએ?’ 2 તરસ લાગી હતી, એટલે એક સરોવર પાસે આવ્યા. પાણીથી ખોબો આચાર્યશ્રીએ કહ્યું: “આ નજીકમાં રહેલા ગિરિવર આબુ ઉપર ભર્યો ત્યાં દૂરથી અવાજ આવ્યો: ‘થોભો.’ | પહેલાં જિનમંદિરો હતા. હજીય અવશેષ છે. એ જ તીર્થ પર અમર 8બન્ને ચમક્યા એ સૂરથી. એમણે દૂર નજર માંડી તો એક કિશોર મંદિરનું નિર્માણ કરો.” $ દોડતો આવતો હતો. વિમળે પૂછ્યું: ‘તમે કંઈ કહેતા હતા?' “જેવી આજ્ઞા.’ દંપતીએ હસ્તદ્વય જોડ્યા. ‘હા’, એ કિશોર હાંફતો હતો: ‘તમે પાણી પછી પીજો, પહેલા એ પળ ઇતિહાસ સર્જનારી પળ બની રહી. દામ ચૂકવો.” આચાર્યશ્રી વાત્સલ્યદીપસૂરિજી 8 જૈન તીર્થ વંદના અને શિલ્પ સ્થાપત્ય વિરોષક 6 જૈન તીર્થ વંદના અને શિલા સ્થાપત્ય વિશેષાંક 5 જૈન તીર્થ વંદના અને શિલા સ્થાપત્ય વિશેષક છ જૈન તીર્થ વેદના અને શિલ્પ સ્થાપત્ય વિશેષાંક દ 5 જૈન તીર્થ વંદના અને શિલા * જૈન તીર્થ વૈદતા અને શિલ્પ સ્થાપત્ય વિશેષાંક 6 જૈન તીર્થ વંદના અને શિલ્પ સ્થાપત્ય વિશેષાંક જૈન તીર્થ વૈદતા અને શિલા સ્થાપત્ય વિશેષાંક 5 જૈન તીર્થ વંદના અને શિલ્પ સ્થાપત્ય વિશેષાંક

Loading...

Page Navigation
1 ... 110 111 112