Book Title: Prabuddha Jivan 2014 10 Jain Tirth Vandan ane Shilp Sthapatya Visheshank
Author(s): Dhanvant Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 92
________________ પૃષ્ટ ૮૪ • પ્રબુદ્ધ જીવન જૈન તીર્થ વંદના અને શિલ્પ સ્થાપત્ય વિશેષાંક , ઑક્ટોબર ૨૦૧૪ જૈન તીર્થ વૈદતા અને શિલ્પ સ્થાપત્ય વિશેષાંક ૬ જૈન તીર્થ વેદના અને શિલા સ્થાપત્ય વિશેષાંક 5 જૈન તીર્થ વંદતા અને શિલ્પ સ્થાપત્ય વિરોષક ૬ જૈન તીર્થ વંદના અને શિલા સ્થાપત્ય વિરોષક દ 5 જૈન તીર્થ વંદના અને શિલ્પ – અહીં સરસ્વતી મંદિરના દર્શને અવશ્ય આવે છે. પ્રાચીન એ પ્રભાવક જનાગઢ, ડભોઈ, ચોરવાડા (જુનાગઢ), અમદાવાદ (વાઘણ પોળ), કે ૪ તીર્થ તરીકે અહીંના મંદિરની ગણના થાય છે. તારંગા, પાલનપુર, સુરત (વડાચોટા), ઉમતા (ઈડર પાસે) ; તે સિવાય રાજસ્થાનમાં પિલાની, બિહારી દેવધર જિલ્લામાં કદંબગિરિ વગેરે સ્થાનોમાં પ્રાચીન પ્રતિમાજીમાં સરસ્વતીની પ્રભાવક ૨ વૈદ્યનાથધામ, મહારાષ્ટ્રમાં નાગપુર પાસે કુંતલપુર, તમિલનાડુમાં મુદ્રામાં જણાઈ આવે છે. * અચલેશ્વર, તંજાવર રેલ્વે સ્ટેશનની બાજુમાં સ્વતંત્ર સરસ્વતી રાજસ્થાનમાં સિરોહી પાસે આવેલા સેવાડી ગામના ર મંદિરોની ગણના કરાય છે. જિનમંદિરોના પરિસરોમાં અભુત કહી શકાય તેવી બે ઊભી રૅ બ. સંયુક્ત મંદિરો: મૂર્તિ દેવી સરસ્વતીની જોવા મળે છે. જેમાં પરિકરોની અંદર નૃત્ય હિન્દુ ધર્મની માન્યતા પ્રમાણે એક જ મંદિરના ગર્ભગૃહની અંદર કરતી અપ્સરાઓ અને સંગીતના વાજીંત્રો સાથે રહેલી દેવીઓ પણ શું રુ મહાસરસ્વતી, મહાલક્ષ્મી અને મહાકાલીની મૂર્તિઓ રહેલી હોય છે. જમણા પગની બાજુમાં સેવારત બનેલી સાધિકા અને હંસનું હૈ ૬ છે જેની આદિ શક્તિના ત્રણ સ્વરૂપો તરીકે ગણના કરે છે અને આ પ્રતીક પણ રહેલું છે. ઉં ત્રણેય દેવીઓ ક્રમશઃ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની શક્તિઓ મનાય ગુજરાત-રાજસ્થાનમાં અનેકાનેક સ્થળોએ મળતી દેવીઓની ૬ S છે તથા પ્રકૃતિના ત્રણ તત્ત્વો - સત્ત્વ, રજસ્ અને તમસૂના પ્રતીક પ્રાચીન મૂર્તિઓમાં મુખ્યતાએ દેવીની મૂર્તિ, વ૨ મુદ્રાવાળી, પુસ્તક, હું તરીકે પણ આ ત્રણ દેવીઓને ગણવામાં આવે છે. કમળ અને અમૃત કમંડળને હાથોમાં ધારણ કરેલી જોવા મળે છે. જ મધ્યપ્રદેશમાં ઉજ્જૈન (અવંતિકા) શહેરની ક્ષિપ્રા નદીના કાંઠે અને પાસમાં બાલહંસ કે રાજહંસનું પ્રતીક મુકેલું હોય છે. પરંતુ કાર્તિક ચોકમાં એક મંદિર છે- જેના ગર્ભગૃહમાં ઉપરોક્ત ત્રણેય વીણા દૃષ્ટિગોચર થતી નથી. દેવીઓની પ્રતિમા રહેલી છે. દક્ષિણ ભારતની પ્રાચીનતા બિહારમાં પટના, મહારાષ્ટ્રમાં મુંબઈ-કાલબાદેવી, કર્ણાટકમાં પુરાતત્ત્વખાતાઓના મતાનુસાર આ દેવી સંબંધી પુરાતત્ત્વીય છે [ કુલૂર મુકામ્બિકા દેવી, ઉત્તર પ્રદેશમાં કાલીમઠ અને કાશ્મીરમાં સામગ્રી ઈસ્વીસન પૂર્વે અને ઈસુ સંવત પછીની અનેક પ્રાચીન મૂર્તિઓ હૈ – વૈષણવી દેવીનું ગુફામંદિર છે જેમાં આ ત્રણ દેવીઓ પ્રતિષ્ઠિત થયેલી મળે છે તેમાંથી કેટલીક મૂર્તિઓનો સામાન્યથી પરિચય કરી લઈએ. 8 (૧) ઈ. સનની ૨૫૦ વર્ષ પૂર્વે ભારહૂત સ્તૂપની પ્રાચીર (રેલીંગ) ૩ ૪ ક. અન્ય મંદિરો અને અને રવતત્ર દેરીઓ પર સરસ્વતીની મૂર્તિ ઉત્કીર્ણ કરેલી છે. તે પદ્મપીઠ ઉપર 8 | દેવી સરસ્વતી સ્વતંત્ર મંદિરો અને સંયુક્ત મંદિરો સિવાય અન્ય બિરાજેલી છે અને તે બે હાથે વીણા બજાવી રહી છે. આ મૂર્તિ જે ઘણાં જિનેશ્વરના મંદિરોના પરિસરો, ચોગાન કે ભમતી વગેરેમાં સુંદર-આકર્ષક અને ઉપલબ્ધ મૂર્તિઓમાં પ્રાચીનતમ છે. હું વિવિધ પ્રકારે ધ્યાનાકર્ષક, પ્રભાવક મૂર્તિઓ આવેલી છે જે પ્રતિમાના (૨) ઘંટસાલ (આંધ્રપ્રદેશ) : પ્રભાવની નોંધ લોકહૃદયમાં રહેલી હોય છે તથા ઐતિહાસિક મહત્ત્વ અનુમાનથી ઈ. સ.ના ૨૦૦ વર્ષ પૂર્વે ચાર ભુજાવાળી, સરખા પણ જેઓનું અમૂલ્ય છે. તેનો પરિચય કરીએ. પાદવાળી, જમણા હાથમાં કમળનું ફૂલ, નીચેનો હાથ હંસ | ગુજરાતમાં ખંભાત એ જૈનોની તીર્થભૂમિ છે. ત્યાં જીરાળાપાડામાં ઉપર, ડાબા હાથમાં પુસ્તક અને બીજો હાથ વરદ્ મુદ્રામાં હૈ ૬ નીચેના ગર્ભગૃહમાં ઊભી ભવ્ય પ્રતિમા છે. તો માણેકચોકમાં દેવી સરસ્વતી રહેલી છે. મસ્તક ઉપર મુગુટ છે. આંખો ધ્યાન કે તું ચિંતામણી પાર્શ્વનાથના ગર્ભગૃહમાં ડાબી બાજુએ શ્વેતવર્ણની મગ્ન છે. શું પ્રાચીન ઊભી પ્રતિમા રહેલી છે. વીણા, પુસ્તક, માળા અને કમળ ઈસુની સંવત પ્રારંભ થયા પછી ઈ. સન ૧૩૨ની આસપાસ રે તથા હંસના પ્રતીક રહેલાં છે. તે સિવાય જિરાળાપાડાની બાજુની મથુરાની પાસે કંકાલી ટીલાના સ્થાન પર મળી છે. આ મૂર્તિના જE 2 પોળમાં એક જિનાલયની અંદર ગોખલામાં શ્રી શારદેવીની પ્રાચીન પીઠાસન પર શક સંવત ૧૪ (ઈ. સ. ૧૬૨) બ્રાહ્મી લિપીમાં કોતરેલું ? પ્રતિમા બેસેલી મુદ્રામાં રહેલી છે. છે. આ મૂર્તિનું મસ્તક ખંડિત છે. બે હાથમાંથી ૧ હાથ અભય મુદ્રામાં હું ઉત્તર ગુજરાતના પ્રાચીન થિરપુર (થરાદ) ગામની ભાગોળે છે. અને બીજા હાથમાં પુસ્તક છે. અને તે હાલ લખનઉના આવેલા બાવન જિનાલયની ભૂમિનું ઉખનન કરતાં ૯૦૦ વર્ષ સંગ્રહાલયમાં સુરક્ષિત છે. આ જ સંગ્રહાલયમાં ૧૦મી શતાબ્દીની જૂની ઊભી પ્રતિમા મળી છે તે અત્યંત પ્રસન્ન અને વરદ્ મુદ્રામાં નુત્યરત-ચતુર્ભુજાવાળા મૂર્તિ છે. જે દેવીના બે હાથમાં વીણા છે ૐ રહેલી છે. જ્યારે રોતેજ તીર્થ શ્રી નેમિનાથ પ્રભુના બાવન અને બીજા બે હાથથી ઉત્તરીય વસ્ત્ર પકડેલાં છે. તો ત્રીજી એક મૂર્તિ રે જિનાલયની બહાર શ્રી સરસ્વતી દેવીની ૭૦૦ વર્ષ પ્રાચીન મૂર્તિ ૧૨મી શતાબ્દીની મળી છે. જે મૂર્તિ વિંધ્ય-પ્રસ્તરની છે તથા અષ્ટભુજા ૨ લેખમાં જણાય આવે છે. તે ઊભી પ્રતિમા રહેલી છે. તે સિવાય મંદિર મિર્જાપુર (ઉ. પ્ર.)માંથી મળી છે. જે દેવીના ૧ પગ આસન ૬ જૈન તીર્થ દતા અને શિલ્પ સ્થાપત્ય વિશેષાંક ક જૈન તીર્થ વેદના અને શિલા સ્થાપત્ય વિશેષાંક 5 જૈન તીર્થ વંદતા અને શિલા સ્થાપત્ય વિશેષાંક ૬ જૈન તીર્થ વેદના અને શિલ્પ સ્થાપત્ય વિશેષાંક OF જૈન તીર્થ વૈદના અને શિલ્પ સ્થાપત્ય વિરોષક છ જૈન તીર્થ વાળા અને શિલ્પ સ્થાપત્ય વિશેષાંક જૈન તીર્થ વંદતા અને શિલા સ્થાપત્ય વિશેષક 9 જન તીર્થ વેદના અને શિલ્પ સ્થાપત્ય વિશેષક દ ક જૈન તીર્થ વેદના અને શિલ્પ or

Loading...

Page Navigation
1 ... 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112