Book Title: Prabuddha Jivan 2014 10 Jain Tirth Vandan ane Shilp Sthapatya Visheshank
Author(s): Dhanvant Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 74
________________ જૈન , ધ (પૃષ્ટ ૬૬• પ્રબુદ્ધ જીવન • જૈન તીર્થ વંદના અને શિલ્પ સ્થાપત્ય વિશેષાંક - ક્ટોબર ૨૦૧૪) તેષાંક જૈન તીર્થ વંદના અને શિલા સ્થાપત્ય વિશેષાંક જૈન તીર્થ વંદના અને શિલા સ્થાપત્ય વિશેષાંક * જૈન તીર્થ વંદની અને શિલ્પ સ્થાપત્ય વિશેષાંક 5 જૈન તીર્થ વંદતા અને શિલા સ્થાપત્ય વિશેષાંક દ ક જૈન તીર્થ વંદની અને શિ0 Q આબુ તીર્થ | ડૉ. કલા શાહ [ 'પ્રબુદ્ધ જીવન'ના વાચકો ‘સર્જન સ્વાગત'ની કોલમના લેખિકા ડૉ. કલા શાહની કલમથી પરિચિત છે. તેઓ મુંબઈ યુનિવર્સિટીના પીએચ. ડી.ના માર્ગદર્શિકા છે. અત્યાર સુધીમાં ૨૫ વિદ્યાર્થીઓએ એમના માર્ગદર્શનમાં શોધ નિબંધો પ્રસ્તુત કર્યા છે. તેઓ મહર્ષિ દયાનંદ કોલેજના ગુજરાતી વિભાગના (વિભાગીય વડા) નિવૃત્ત પ્રોફેસર છે.] ભારતભરના અનેક તીર્થોમાં આબુનું સ્થાન અનોખું છે. આબુ અંબિકામાતાની આરાધના કરી અને આ જગમાં જૈનોનું તીર્થ હતું ફેં રે ગુજરાતની ઉત્તરે આબુ રોડ સ્ટેશનથી બાર માઈલના અંતરે આવેલ તે સાબિત કર્યું. અને તે જગા બ્રાહ્મણોને સિક્કા આપી ખરીદી લીધી અને અઢાર કરોડ ત્રેપન લાખ જેટલું દ્રવ્ય ખર્ચી શ્રી આદિનાથનું જુ શું આબુ વિશેના ઉલ્લેખો જૈન આગમ ગ્રંથોમાં પ્રાપ્ત થાય છે. સુંદર મંદિર બંધાવ્યું. અને સં. ૧૦૮૮માં શ્રી ધર્મઘોષસૂરિના હસ્તે શું $ જેમાંનો એક ગ્રંથ શ્રી ભદ્રબાહુસ્વામી રચિત “બૃહતકલ્પસૂત્ર' છે. તેની પ્રતિષ્ઠા કરવામાં આવી. ૬ નાટ્યશાસ્ત્રના કર્તા ભરત પણ અર્બુદનો ઉલ્લેખ કરેલ છે. વિમલવસહી * સાતમા સૈકામાં દામોદર કવિએ આબુના સૃષ્ટિ-સૌંદર્યનું વર્ણન અભુત, સુંદર અને નયનરમ્ય એવા આ મંદિરની રચનામાં 5 “કુટિનીતમ્' નામના ગ્રંથમાં કરેલ છે. મૂળ ગભારો, ગૂઢમંડપ, રંગમંડપ વગેરે અત્યંત મનોરમ છે. મૂળ રે - ચૌદમા સૈકામાં શ્રી જિનપ્રભસૂરિએ વિવિધ તીર્થકલ્પ'માં અન્દ ગભારો ઊંચી પીઠ પર સ્થિત છે. મધ્યમાં મૂળનાયક આદિશ્વર ઝું નામ પાડવાનું કારણ, શ્રીમાતાની સ્થાપના, અન્ય મંદિરોની ભગવાનની ભવ્ય આરસ પ્રતિમા બિરાજમાન છે. જીર્ણોદ્વાર સમયે હૈં પ્રાચીન-અર્વાચીન સ્થિતિ વગેરેનું વર્ણન મળે છે. વિમલશાહે આરસની પ્રતિમા પધરાવી. આ મંદિરનું કોતરકામ આ પર્વત ઉપર બાર (અત્યારે ચોદ) ગામો વસેલા છે. અહીં અભુત અને અનન્ય છે. મૂળ ગભારાના દ્વારની શાખો, તેની ઉપર રં દરેક પ્રકારના વૃક્ષો, વેલડીઓ, ફૂલો, ફળો, ઔષધિઓ અને કંદોનો આરસનું શિખર, અંદરના ભાગમાં આવેલ ગૂઢમંડપ અનેક દે હું પાર નથી. તે ઉપરાંત ધાતુઓની ખાણો, કુંડો તેમજ કુદરતી પ્રાણીઓના અને મૂર્તિઓના આકારો થકી કોતરેલ છે. મૂળ ગભારો ! ૬ ઝરણાંઓ પણ આવેલા છે. અને ગૂઢમંડપ સાદી બાંધણીનો છે. પહેલાના સમયમાં આ પહાડ નંદિવર્ધન નામે ઓળખાતો હતો. મૂળ ગભારાથી નીચે આવેલ સભા મંડપની ઊંચાઈ પ્રમાણસર ૪ આ પહાડની વિશેષતા એ છે કે અહીં અનેક પ્રકારના વૃક્ષો, વેલીઓ, છે અને તેના સફેદ આરસપરનું કોતરકામ પ્રેક્ષકોને મુગ્ધ કરે તેવું ? હું ફૂલો, ફળો, ઔષધિ અને કંદો પુષ્કળ પ્રમાણમાં પ્રાપ્ત થાય છે. છે. મંડપમાં સ્થિત ૪૮ થાંભલાઓ સુંદર શિલ્પકામથી અદ્ભુત સૌંદર્ય હે રે ધાતુઓની ખાણો, કુંડો અને કુદરતી ઝરણાંઓ વાતાવરણને રમ્ય પાથરે છે. સ્તંભો નીચે સ્થિત ચોરસ કુંભીવાળા અને ઉપર વૃત્તાકાર રે અને આકર્ષક બનાવે છે. વચ્ચે ગોળ ઘુમ્મટ, અંદર પથ્થરના ઝૂલતાં ઝુમ્મર, ઘુમ્મટના વિમલશાહ મંત્રીએ બનાવેલ “વિમલવસહી પ્રાસાદ' અને ટેકરાઓમાં વિદ્યાદેવીઓની સુંદર મૂર્તિઓ ઊભી છે. વસ્તુપાલ તેજપાલે બંધાવેલ ‘લુશિવસહી પ્રાસાદ' અનન્ય રીતે સભામંડપમાં પ્રવેશ કરવાના દ્વાર પાસે આવેલ થાંભલાઓ પર આકર્ષણ પામી રહ્યા છે. આબુને ઘણાં લોકો “નંદનવન' તરીકે સુંદર તોરણો અને આજુબાજુ ૪૫ કુલિકાઓ, થાંભલાઓ પર નાના ૬ ઓળખે છે. કારણ કે અગિયારમી સદી અને ત્યાર પછી થયેલ ઘુમ્મટો અને અંદરના ભાગમાં સુંદર શિલ્પ રચના આલેખી છે. ૬ દાનવીરોએ સંગેમરમરમાં પ્રાણ પૂરીને અહીં અપૂર્વ શિલ્પ સમૃદ્ધિનું પ્રવેશદ્વારમાં આવેલ હસ્તિશાળામાં સફેદ આરસના હાથીઓ પર શું નિર્માણ કર્યું છે. વિમલમંત્રીના પૂર્વજો અને કુટુંબીઓની મૂર્તિ બિરાજમાન છે. આ કે - પરાક્રમી અને કુશળ રાજનીતિજ્ઞ શ્રી વિમલશાહ ગુર્જર નરેશ મંદિરનું શિખર મુસ્લિમકાળ પહેલાંની સ્થાપત્યકળાનું પ્રતીક છે. રેં ભીમદેવના મંત્રી હતા. પોતાની પાછલી જિંદગીમાં અચલગઢમાં આ મંદિરની પ્રાચીન મૂર્તિ વિમલમંત્રીએ ગભારો બનાવીને શું પોતાની ધર્મપરાયણ અને બુદ્ધિશાળી પત્ની શ્રીમતિ સાથે રહેતા બિરાજમાન કરી હતી. આ મૂર્તિ ઋષભદેવની હોવા છતાં શ્યામવર્ણી ૬ હતા. આચાર્ય શ્રી ધર્મઘોષસૂરિ ચંદ્રાવતી આવ્યા ત્યારે વિમલશાહને હોવાથી તેને મુનિસુવ્રતસ્વામીની મૂર્તિ તરીકે લોકો ઓળખે છે. તે ૬ દં આબુ તીર્થનો ઉદ્ધાર કરવા કહ્યું અને મંદિર બંધાવવા માટેની જગ્યા ઉપરાંત ગભારામાં સુંદર સમવસરણ, ચોમુખ પ્રતિમાઓ છે. આ ૬ 3 પસંદ કરી, પરંતુ બ્રાહ્મણોએ જેનો પ્રત્યેના દ્વેષને કારણે પ્રવેશ મંદિરનો જીર્ણોદ્વાર વિમલમંત્રીના કુટુંબીજનોએ કરાવ્યો હતો. ૬ આપવાની મનાઈ કરી. વિમલશાહે બળનો ઉપયોગ ન કર્યો પરંતુ ઈ. સ. ૧૨૦૪ થી ૧૨૦૬ના સમયગાળામાં વિમલવહીની ઘણી ૬ જૈન તીર્થ વંદતા અને શિલા સ્થાપત્ય વિશેષાંક 5 જૈન તીર્થ વંદતા અને શિલા સ્થાપત્ય વિશેષાંક 5 જૈન તીર્થ વંદના અને શિલ્પ સ્થાપત્ય વિશેષાંક જૈન તીર્થ વંદતા અને શિલ્પ સ્થાપત્ય વિશેષાંક OF જૈન તીર્થ વંદના અને શિલ્પ સ્થાપત્ય વિરોષક ક જૈન તીર્થ વંદના અને શિલા સ્થાપત્ય વિશેષાંક જૈન તીર્થ વંદતા અને શિલા સ્થાપત્ય વિશેષાંક છ જૈન તીર્થ વેદના અને શિલ્પ સ્થાપત્ય વિશેષક દ * જૈન તીર્થ વંદની અને શિલા "

Loading...

Page Navigation
1 ... 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112