Book Title: Prabuddha Jivan 2014 10 Jain Tirth Vandan ane Shilp Sthapatya Visheshank
Author(s): Dhanvant Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh
View full book text
________________
જૈન
છે
પૃષ્ટ ૭૦ • પ્રબુદ્ધ જીવન • જૈન તીર્થ વંદના અને શિલ્પ સ્થાપત્ય વિશેષાંક, ઓક્ટોબર ૨૦૧૪
શેષાંક
શું કચ્છનો અબડાસા તાલુકો જૈનો માટે ખૂબ મહત્ત્વનો છે કારણ પ્રમાણબદ્ધતા ધરાવતા ભવ્ય જિનાલયના વિ. સં. ૧૮૯૫માં વૈશાખ ૬ છે કે ત્યાંના સુથરી પ્રમુખ પાંચ તીર્થો સ્થાપત્ય-રચના-પૌરાણિકતા- સુદ આઠમે આચાર્યપ્રવર શ્રી મુક્તિસાગર-સૂરિજીના વરદ્ હસ્તે શ્રી ઠક ૬ શુદ્ધ-પવિત્ર-નિર્મળ અને શાંત વાતાવરણને લીધે અતિ ભક્તિદાયક ધૃતકલ્લોલ પાર્શ્વનાથ પ્રભુની પ્રતિષ્ઠા કરાઈ. દર વર્ષે આશરે ન બન્યા છે. વળી અહીંનું હવામાન હવાખાવાના મથકો અને ૨૫૦૦૦ થી વધુ ભક્તો દર્શન પૂજાનો લાભ લે છે. છ'રી પાળતા જ8 ર આરોગ્યધામો જેવું આલાદક અને આરોગ્યપ્રદ છે. અહીંની સૂકી અનેક સંઘો પધારે છે.
હવામાં તાજગી અને પ્રસન્નતા મહેકે છે. રણ હોવાથી હવામાન સૂકું ૨. કોઠારા = રહે છે તેમ છતાં છેલ્લાં ૭-૮ વર્ષથી અહીં વરસાદ સારો પડે છે. પંચતીર્થીના ભૌગોલિક કેન્દ્ર સમું આ ગામ, કહેવાય છે કે બાવન કું વાતાવરણમાં આવેલા પરિવર્તન કચ્છને એક નવું જ સૌંદર્ય બક્ષ્ય ગામોના સામાજિક વહેવારનું એ સમયનું વડું મથક હતું. અહીં ૬ $ છે. વળી સુંદર હવામાનને કારણે અહીં અનેક કુદરતી ઉપચાર કેન્દ્રો ૧૯મી સદીની શરૂઆતમાં શેઠ શ્રી વેલજી માલુ, શેઠ શ્રી શિવજી હું
પણ સ્થપાયા છે. જેમાં દેશ-પરદેશના અનેક લોકો ઉપચાર કરાવી નેણશી અને શેઠ શ્રી કેશવજી નાયક દ્વારા બંધાયેલ મેરૂપ્રભ જિનાલય જુ ૬ તન-મનને નવી તાજગીથી સભર બનાવે છે. હવે આપણે અહીંની ગામના મધ્ય ભાગમાં સ્થિત છે. વિ. સં. ૧૯૧૪માં આ દેરાસરનું ૬
પ્રસિદ્ધ પંચતીર્થીના જિનાલયો વિષે જરા વિગતે જોઈએ. નિર્માણ કાર્ય શરૂ થયું જે ચાર વર્ષ પૂરું થતાં સર્જાયું એક ભક્તિવિભોર, શું ન ૧. સુથરી
ભાવસભર તથા મનને પ્રસન્નતાથી તરબતર કરી દે તેવું બેનમૂન * વિક્રમની ૧૮મી સદીના ઉત્તરાર્ધમાં બનેલું અબડાસાનું આ સૌથી સ્થાપત્ય. એ વખતે નિર્માણ કાર્યમાં ૧૬ લાખ કોરીનો ખર્ચ થયેલ. * હું પહેલું ખૂબ જ ચમત્કારિક તીર્થ છે. આ તીર્થમાં મૂળનાયક શ્રી મંદિરને ફરતો કિલ્લો હોય તેવી રીતે તેની કંપાઉન્ડ વોલ કરી તેની ૨ ધૃતકલ્લોલ પાર્શ્વનાથ ભગવાન બિરાજે છે. આ દેરાસર પણ અતિશય ઉપર કાંગરા કરવામાં આવ્યા છે. જેનાથી દૂરથી કોઈ કિલ્લાનું દર્શન ૨ # મનોહર શિલ્પ તથા કોતરણીથી શોભતું દેવવિમાન જેવું ભવ્ય છે. કરી રહ્યા હોય તેવો આભાસ થાય છે. છે વીર નિર્વાણ પછી એકાદ શતાબ્દીના અરસામાં મહારાજા સંપ્રતિ અહીંયા મૂળનાયક શ્રી શાંતિનાથ ભગવાન બિરાજમાન છે. તેનો $ દ્વારા ભરાવાયેલું અતિ સુંદર, તેજોમય, કરૂણાસભર શ્રી ધૃતકલ્લોલ આઠ મંદિરોના ઝૂમખાને કલ્યાણટૂંક કહેવાય છે. જેને પાલીતાણાની ? હું પાર્શ્વનાથ ભગવાનનું જિનબિંબ દર્શનાર્થીઓના મન મોહી લે છે. દાદાની ટૂંકનો ઘાટ આપવામાં આવ્યો છે. ઉન્નત મસ્તકે ઊભેલા ૬ ૧૦૮ પાર્શ્વનાથમાં આ તીર્થની ગણના થાય છે. આભને આંબતા દેરાસરના બાર ભવ્ય શિખરો ભક્તોને દૂરથી જ આનંદિત કરી દે ? ન ઊંચા શિખરો અને પૂર્વાભિમુખ દ્વારવાળા આ વિશાળ મંદિરમાં છે. ભવ્યતામાં અજોડ અને પંચતીર્થીમાં સૌથી ઊંચું શિખર ધરાવતા નર્ક
ઊગતા સૂર્યના પ્રથમ રશ્મિઓ સીધા ગર્ભગૃહમાં પ્રવેશ કરે છે. આ જિનાલયની બાંધણી, શિલ્પ અને સ્થાપત્ય એવી રીતે સંગઠિત છે તેનાથી ઉત્પન્ન થતી હકારાત્મક ઊર્જા યાત્રીઓના તન-મનને કરવામાં આવ્યા છે જાણે હિમાલયની ગિરિમાળાના એકાદ ઉત્તુંગ હું ૨ પ્રસન્નતાથી તરબતર કરી દે છે. મંદિરના શિખરો પર કરેલ રૂપેરી અને મનોરમ્ય શિખરને ઊંચકી લાવીને કોઈ દિવ્ય શક્તિએ અહીં છુ
રંગકામથી જાણે ચારે તરફ પ્રકાશ પથરાઈ જાય છે અને ચાંદીનું ગોઠવી દીધું ન હોય! મૂળનાયકજીના દેરાસરનું શિખર ૭૪ ફૂટની જે 8 દેવવિમાન ખડું હોય તેવો ભાસ થાય છે.
ઊંચાઈ ધરાવે છે જે કચ્છ જિલ્લાનું સૌથી ઊંચું એકમાત્ર શિખરબંધ હૈ કુલ ૯૭ જેટલા જિનબિંબોનો બહોળો પરિવાર અહીં બિરાજે દેરાસર છે. ૭૮ ફૂટ લંબાઈ અને ૬૯ ફૂટ પહોળું છે. આ મુખ્ય છે છું છે. મૂળનાયક ઉપરાંત વિક્રમના ૧૬મા સૈકામાં પ્રતિષ્ઠિત થયેલા દેરાસરની બાજુમાં જ એક નાનું સુંદર દેરાસર છે જે ૪૨૫ વર્ષ દૈ શ્રી અજિતનાથ, શ્રી સુમતિનાથ, શ્રી આદિશ્વરજી, શ્રી કુંથુનાથ તથા પ્રાચીન છે. જેમાં ૧૨૦૦ વર્ષ જૂની સંપ્રતિ રાજાના વખતની 8 - સહસ્ત્રકુટ જિનાલય સૌનું ધ્યાન ખેંચે છે. અહીં ત્રણ ઉપાશ્રય, શાંતિનાથ ભગવાનની પ્રતિમાજી બિરાજમાન છે. ૪ ધર્મશાળા, ભોજનશાળા, આયંબિલશાળા, જ્ઞાનશાળા અને આ દેરાસરની કલા-કારીગરી-શિલ્પકામ માત્ર ગુજરાત-સૌરાષ્ટ્ર- હું ગ્રંથભંડાર પણ છે. અહીં બિરાજમાન મૂળનાયકની પ્રતિમા ચમત્કારિક કચ્છમાં જ નહિ પરંતુ ભારતભરમાં સુપ્રસિદ્ધ છે. વિશાળ રંગમંડપ, ફ હોવાથી પ્રતિષ્ઠા વખતે મોટી સંખ્યામાં લોકો આવ્યા હતાં છતાં ઘી તોરણો, કમાનો, સ્તંભો પરની ઝીણી કોતરણીઓ, અપ્સરાઓ, ખૂટ્યું નહિ. ઘીનું વાસણ ભરાયેલું જ રહ્યું. તેથી સહુ આશ્ચર્ય પામ્યા. નેમ-રાજુલના લગ્ન મંડપની ચોરીનું નિરૂપણ, જગવિખ્યાત ભગવાનનું ધૃતકલ્લોલ એવું નામ પ્રસિદ્ધ થયું.
દેલવાડાના દેરાણી-જેઠાણીના ગોખલાની પ્રતિકૃતિ અહીં જોવા મળે વર્તમાને જે ભવ્ય મંદિર વિદ્યમાન છે તેના ઉન્નત શિખરો છે. છે. આ ઉપરાંત યક્ષિકાઓ અને બારીક કોતરણીવાળી દિવાલો પ્રત્યક્ષ રે કે વાદળથી વાતો કરતાં ધ્વજદંડો અને પતાકાઓથી શોભિત, ચારે જોઈએ ત્યારે જ તેના અદ્ભુત, અજોડ, બેનમૂન, સ્થાપત્ય સભર છે ૬ તરફ યક્ષદેવતાઓથી રક્ષિત, શિલ્યના સુંદર કોતરણીવાળા સમતુલિત રચનાનો ખ્યાલ આવી શકે.
જૈન તીર્થ વંદના અને શિલા સ્થાપત્ય વિશેષાંક જૈન તીર્થ વંદના અને શિલા સ્થાપત્ય વિશેષાંક જૈન તીર્થ વંદની અને શિલ્પ સ્થાપત્ય વિશેષાંક 5 જૈન તીર્થ વંદતા અને શિલા સ્થાપત્ય વિશેષાંક દ ક જૈન તીર્થ વંદની અને શિ0 Q
જૈન તીર્થ વંદના અને શિલ્પ સ્થાપત્ય વિરોષક ૬ જૈન તીર્થ વંદના અને શિલા સ્થાપત્ય વિશેષાંક 5 જૈન તીર્થ વંદના અને શિલા સ્થાપત્ય વિશેષક ૬ જૈન તીર્થ વેદના અને શિલ્પ સ્થાપત્ય વિશેષાંક દ 5 જૈન તીર્થ વંદના અને શિલ્પ or
જૈન તીર્થ વૈદતા અને શિલ્પ સ્થાપત્ય વિશેષાંક જૈન તીર્થ વંદતા અને શિલ્પ સ્થાપત્ય વિરોષાંક જૈન તીર્થ વંદના અને શિલા સ્થાપત્ય વિશેષાંક 5 જૈન તીર્થ વંદતા અને શિલ્પ સ્થાપત્ય વિશેષાંક