Book Title: Prabuddha Jivan 2014 10 Jain Tirth Vandan ane Shilp Sthapatya Visheshank
Author(s): Dhanvant Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 79
________________ add (ઑકટોબર ૨૦૧૪. પ્રબુદ્ધ જીવન જૈન તીર્થ વંદના અને શિલ્પ સ્થાપત્ય વિશેષાંક, પૃષ્ટ ૭૧ તેષાંક 5. | ૬ ૩. જખી * કાચની અંદર સોનાનો ઢોળ પાઈને તૈયાર કરેલ સંપ્રતિ રાજાના વખતનું હોવાનું - પ્રાચીન ભારતના કચ્છનું, કોતરણીવાળી લાદી, ભીંતો, છત વગેરે જાણે મનાય છે. શું પુરાતન સમયમાં વેપારદેવવિમાનનો આભાસ કરાવે છે. સુંદર લાઈટો એવી અહીંયા રહેવાની આધુનિક જે ઉદ્યોગોમાં દરિયાઈ સફર ખેડતા રીતે ગોઠવાઈ છે કે તેના પ્રકાશમાં જાણે આપણે સગવડોવાળી સુંદર ધર્મશાળા છે. જે વેપારીઓ માટેનું આ ધીકતુંહજ સ્વર્ગલોકમાં હોઈએ તેવી અનુભૂતિ થાય છે. | પાંજરાપોળ પણ છે. આમ કે ધમધમતું બંદર હતું. અહીંયા વિ. ભદ્રેશ્વર-કચ્છની પંચતીર્થીના છે કે સં. ૧૯૦૫ના માગસર સુદી પના શ્રી મુક્તિસાગરસૂરિના ઉપદેશથી તીર્થો ખૂબ જ સુંદર-ભવ્ય-દર્શનીય છે. આ ઉપરાંત સુથરીથી માંડવી શેઠ જીવરાજ તથા ભીમશી રતનશી આદિ ચાર ભાઈઓએ શ્રી જતાં રસ્તામાં દેઢિયા ગામે ગુણ પાર્શ્વનાથનું મીની સમેતશિખર શું શું મહાવીરસ્વામીનું જિનાલય બંધાવી પ્રતિષ્ઠા કરાવેલી. મૂળનાયકની દેરાસરજી પણ દર્શનીય છે. એમનાથ ભગવાન મૂળનાયક છે. ગુફામાં હું – મનોહર પ્રતિમાજી ભકતોના દિલને પ્રસન્નતાથી સભર બનાવી દે દેરાસર છે. પદ્માવતીદેવીનું સુંદર મંદિર છે. દેઢિયાથી આગળ જતાં ન શું છે. ૧૯૬૭માં (વિ.સં.) શેઠશ્રી ગોવિંદજી કાનજીએ ચૌમુખજી જગતજનની આદ્યશક્તિ મા અંબાજી મંદિર-ગોધરા આવે. અહીંથી જિનાલય બંધાવ્યું હતું. આમ કુલ નવ જિનાલયનો ઝૂમખો અતિ ૭ કિ.મી. દૂર ડોણ નામનું ભવ્ય-સુંદર-દર્શનીય જિનાલય આવે છે ? નg વિશાળ પ્રતિમાજી પરિવાર ધરાવે છે. જીવરાજ શેઠના પિતાશ્રીના જ્યાં મૂળનાયક શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ પ્રભુ બિરાજે છે. - * નામ પરથી તે રત્નટૂંક તરીકે પ્રસિદ્ધ છે. નવેય ટૂંકમાં કલાકારીગરી અહીંયા બીજી પણ નાની પંચતીર્થી છે. બોંતેર જિનાલય, બિદડા, * હું ઘણી સુંદર છે. પ્રાચીન શિલ્પ સ્થાપત્યની કોતરણી અભુત, સુંદર નાની ખાખર, મોટી ખાખર તથા ભુજપુર. અહીંયા પાંચેય જગ્યાએ અને પ્રેક્ષણીય છે. અનુક્રમે આદેશ્વર દાદા, આદેશ્વર દાદા, ચિંતામણિ પાર્શ્વનાથ, ૨ ૪. નલી આદેશ્વર દાદા, ચિંતામણિ પાર્શ્વનાથ મૂળનાયક તરીકે બિરાજે છે. $ વિ. સં. ૧૮૯૭ના મહા સુદ પને બુધવારના જ્ઞાતિશિરોમણી ડોણનું દેરાસર હમણાં જ થોડા સમય પહેલાં સવા કરોડનો ખર્ચ $ ૬ શેઠ શ્રી નરસી નાથાએ શ્રી ચંદ્રપ્રભુસ્વામીનું અતિ મનોહર જિનાલય કરી જિર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે. કાચની અંદર સોનાનો ઢોળ ફુ 5 બંધાવી પ્રતિષ્ઠા કરાવેલી. તે પછી શેઠ શ્રી ભારમલ તેજસીએ શ્રી પાઈને તૈયાર કરેલ કોતરણીવાળી લાદી, ભીંતો, છત વગેરે જાણે કે શાંતિનાથપ્રભુનું તથા શેઠ શ્રી હરભમ નરસી નાથાએ શ્રી દેવવિમાનનો આભાસ કરાવે છે. સુંદર લાઈટો એવી રીતે ગોઠવાઈ છે જ અષ્ટાપદજીનું ભવ્ય જિનાલય બંધાવેલ છે. આ જિનાલયની છે કે તેના પ્રકાશમાં જાણે આપણે સ્વર્ગલોકમાં હોઈએ તેવી અનુભૂતિ 8 શિલ્પકળા પણ અદ્ભુત છે. થાય છે. તીર્થદર્શન બાદ બાળકોને ફરવા લઈ જવા હોય તો માંડવીમાં - આ જિનાલયને પણ સોળ વિશાળ શિખરો અને ચૌદ રંગમંડપ સુંદર, સ્વચ્છ, નિર્મળ, રમણીય બીચ આવેલો છે. શું છે. આ કલાત્મક મંદિર સંકુલ તેના પથ્થરની સુવર્ણકલા માટે વળી કચ્છયાત્રા દરમિયાન સૌથી આનંદની વાત એ જોવા મળી શુ # વિશિષ્ટતા ધરાવે છે. તે વીરવસહી તરીકે પણ પ્રસિદ્ધ છે. આ ગામમાં કે ત્યાં રાષ્ટ્રીય પક્ષી મોર ઘણી મોટી સંખ્યામાં જોવા મળે છે. જે હું આજે પણ શેઠ શ્રી નરસી નાથાએ બંધાવેલી ભવ્ય બોર્ડિંગ કાર્યરત જિનાલયોના વિશાળ પટાંગણમાં નિરાંત જીવે ટહેલતા મોરોને મેં $ છે. આજુબાજુના ગામડાઓમાંથી ભણવા આવતા વિદ્યાર્થીઓને જોઈને તથા આભે આંબતા ધ્વજદંડો પર સૂર્યાસ્ત અને સૂર્યોદય ? છે તેનાથી ઘણી સુવિધા રહે છે. શેઠશ્રી નરસી નાથાએ સમાજોપયોગી, સમયે બેઠેલા મોરોને જોઈ ભક્તજનોના મન મયૂર પણ આનંદથી ૐ શાસનોપયોગી ઘણાં કાર્યો કર્યા છે જેની શુભ યાદગીરી નિમિત્તે નાચી ઊઠે છે. આ દેરાસરના ચોકને શેઠશ્રી નરસી નાથા ચોક તરીકે ઓળખાણ કચ્છ વિષે એક દોહરો છે કે, 9 પ્રાપ્ત થઈ છે. આ જિનાલયના દર્શન કરીને ભક્તજનો સંતોષની | ‘ઉનાળે સોરઠ, શિયાળે ગુજરાત, હું લાગણી અનુભવે છે. ચોમાસે વાગડ ભલો, કચ્છડો બારે માસ.' ૫. તેરા ખરેખર, કચ્છના તીર્થોની દર્શનયાત્રા કરી મન અત્યંત ભાવવિભોર, વિ. સં. ૧૯૧૫માં શેઠશ્રી હીરજી ડોસા તથા શેઠ શ્રી પાશ્વીર ભક્તિસભર બની ગયું. તન અને મન બંને પ્રસન્નતાથી મહોરી ઊઠ્યા.* 3 રાયમલે ત્રિશિખરયુક્ત શ્રી જીરાવલા પાર્શ્વનાથ ભગવાનનું ભવ્ય “ઉષા જાગુતિ', ૧, ભક્તિનગર સોસાયટી, જૈન ઉપાશ્રયની બાજુમાં, જિનાલય બંધાવી શ્રી સંઘને અર્પણ કરેલ છે. ઉપરાંત વિ. સં. રાજકોટ-૩૬૦ ૦૦૨. ફોન : ૦૨૮૧-૨૨૨૨૭૯૫ છે ૧૮૭૮માં શ્રી પુનિતશેખર યતિ શ્રી દ્વારા બંધાયેલ શ્રી શામળા મો. : ૯૭૨૫૬ ૮૦૮૮૫ | ૯૮૨૪૪ ૮૫૪૧૦ ૨ પાર્શ્વનાથનું મનોહર, અતિ સુંદર જિનાલય છે. જે જિનબિંબ સમ્રાટ E-mail : bharatgandhi19@ gmail.com. જૈન તીર્થ વંદના અને શિલ્પ સ્થાપત્ય વિરોષક ક જૈન તીર્થ વંદના અને શિલ્પ સ્થાપત્ય વિશેષાંક ૬ જૈન તીર્થ વંદના અને શિલ્પ સ્થાપત્ય વિશેષાંક જૈન તીર્થ વંદના અને શિલા સ્થાપત્ય વિશેષાંક : * જૈન તીર્થ વંદના અને શિલ્ય A જૈન તીર્થ વંદના અને શિલ્પ સ્થાપત્ય વિશેષાંક જૈન તીર્થ વેદના અને શિલ્પ સ્થાપત્ય વિશેષાંક જૈન તીર્થ વંદના અને શિલ્પ સ્થાપત્ય વિરોષક 9 જૈન તીર્થ વંદના અને શિલ્પ સ્થાપત્ય વિશેષાંક દ » જૈન તીર્થ વેદના અને શિલા * જૈન તીર્થ વૈદતા અને શિલ્પ સ્થાપત્ય વિશેષાંક જૈન તીર્થ વંદના અને શિલ્પ સ્થાપત્યવિરોષક 5 જૈન તીર્થ વંદના અને શિલ્પ સ્થાપત્ય વિશેષાંક 5 જૈન તીર્થ વંદતી અને શિલ્પ સ્થાપત્ય વિશેષાંક

Loading...

Page Navigation
1 ... 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112