Book Title: Prabuddha Jivan 2014 10 Jain Tirth Vandan ane Shilp Sthapatya Visheshank
Author(s): Dhanvant Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh
View full book text
________________
ઑકટોબર ૨૦૧૪ - પ્રબુદ્ધ જીવન જૈન તીર્થ વંદના અને શિલ્પ સ્થાપત્ય વિશેષાંક, પૃષ્ટ ૬૫
રોષક
વૈદના અને શિલાં સ્થાપત્ય વિશેષાંક દ ક જૈન તીર્થ વંદની અને શિવ ૨ જૈન તીર્થ વંદની અને શિલ્પ સ્થાપત્ય વિશેષાંક 4 જૈન તીર્થ વૈદતી અને શિલ્પ સ્થાપત્ય વિરોષક 4 જૈન તીર્થ વંદની અને શિલ્પ સ્થાપત્ય વિશેષાંક 4 જૈન તીર્થ
નવઘણકુવો અને અડીચડીવાવ ( ગિરનાર મહાતીર્થ એ પૃથ્વીના તિલક સમાન છે. આવા ગિરનાર) હું ખોદવામાં આવી હતી. મહાતીર્થ પર જૈનોના દેરાસરો શોભી રહ્યો છે. તેવી જ રીતે હિન્દુ
ગુજરાતનું નામ અજવાળે તેવા હું હૈં નરસિંહ મહેતાનો ચોરો
ધર્મના તીર્થધામો અને જોવાલાયક સ્થળો પણ આવેલાં છે. સર્જનો પછીના કાળે પણ કરી શકે ? ઉતર દિશાએ | ગિરનારમાં નવનાથ અને ચોર્યાસી સિદ્ધોનું બેસણું છે.
છે તેની પ્રતીતિ કરાવે છે. મજેવડી દરવાજા પાસે આદિ કવિ ભક્ત નરસિંહ મહેતાનો ચોરો રેવતાચલના જિનમંદિરો કેવળ જૈનોની જ ગૌરવગાથા છે તેવું નથી, આવે છે. આ ચોરાની વચ્ચેના ભાગમાં એક ગોળાકાર ઓટલો છે, તે ગુજરાતનું ભારતીય સંસ્કૃતિને પોતાના તરફથી અપાયેલાં ઉત્તમ હું
જ્યાં નરસિંહ મહેતા ભજન કરતા, ચોરાની જગ્યામાં નરસિંહ પ્રદાનોમાંનું એક છે.૧૦ # મહેતાની મૂર્તિ, ગોપનાથની દેરી, દામોદરરાયનું સ્વરૂપ અને ઓટલો નીચેનો દુહો યાદ કરીને શ્રી નેમિનિને સ્મરીને
ગરવા ગિરનાર ગિરિરાજને વંદનના ભાવ સાથે... આ પર્વતોમાં અનેક સંતો, મહંતો, સિદ્ધો, યોગીઓ અનેક સોરઠ દેશમાં સંચર્યો, ન ચઢ્યો ગઢ ગિરનાર, હુ અઘોરીઓ અને મહાત્માઓએ વસવાટ કરી અનેકવિધ સાધનાઓને સહસાવન ફરશ્યો નહિ, એનો એળે ગયો અવતાર. 8 સિદ્ધ કરેલી છે.
સંદર્ભ સૂચિ: જ સમાપન
૧. શાહ અંબાલાલ પ્રેમચંદ (સંપા.) ગિરનારના શ્રી નેમિનાથ દાદાની પૂજા કરનાર આરાધક જૈન તીર્થ સર્વસંગ્રહ, ભા. ૧ ‘ગિરનાર' પૃ. ૧૧૮ આત્માઓ ધન્ય બની જાય છે!
ઢાંકી, મધુસૂદન, શાહ જિતેન્દ્ર (સંપા.) જગમાં તીરથ દો વડાં, શત્રુંજય ગિરનાર,
સાહિત્ય, શિલ્પ અને સ્થાપત્યમાં ગિરનાર, અમદાવાદ, લા. દ. એક ગઢ ઋષભ સમોસર્યા, એક ગઢ નેમકુમાર
ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર, ૨૦૧૦, પૃ. ૧૫. વિશ્વભરના આ બંને મહાન તીર્થો ગુજરાતના સૌરાષ્ટ્ર પ્રદેશમાં ૩. મુનિ હેમવલ્લભવિજયજી મ.સા. સો ચાલો ગિરનાર જઈએ. ૐ આવેલા છે. ગિરનાર મંડન શ્રી નેમિનાથ પરમાત્માની પ્રતિમા સૌથી જુનાગઢ,
પ્રાચીન પ્રતિમા છે. આ પ્રતિમાના દર્શન-વંદન માટે આચાર્ય ગિરનાર મહાતીર્થ વિકાસ સમિતિ, વિ. સં. ૨૦૬૫, પૃ. ૧૫ 8 બપ્પભટ્ટસૂરિ, શ્રી હેમચન્દ્રસૂરિ તેમજ મુનિ ભગવંતો આ તીર્થે આવી અને ૨૬ અને ૧૦૨. જે ગયેલા. અનેક સંઘો આ તીર્થે આવ્યાના ઉલ્લેખો મળે છે. સિદ્ધરાજ, ૪. “પુરાતત્ત્વ' ત્રમાસિક વર્ષ ૧, અંક ૩, પૃ. ૨૯૨. કુમારપાળ, સજ્જનમંત્રી, વસ્તુપાળ-તેજપાલ, પેથડશા આદિ પ્રતાપી ૫. નં. ૩ પ્રમાણે. પૃ. ૨૬. જૈન શ્રેષ્ઠીઓ આ તીર્થની યાત્રાએ આવી અને જિનાલયોનું નિર્માણ ૬. ગુજરાતના ઐતિહાસિક લેખો-ભા. ૭, પૃ. ૧૪-૪૧. હું કરીને ગયા.
૭. ‘વસ્તુપાલ ચરિત્ર' પ્રસ્તાવ-૬, શ્લોક ૬૯૧-૭૨૯. 8 શ્રી નેમિજિન પ્રભુની દીક્ષા, કેવળજ્ઞાન અને નિર્વાણ આ ભૂમિ ૮. નં. ૩ પ્રમાણે પૃ. ૧૦૨. હૈ પરથયાં હોઈ મહાત્માઓ અને સાધકો આત્મકલ્યાણ સાધવા અને ૯-૧૦. મહાતીર્થ ઉજ્જયન્તગિરિ (ગિરનાર તીર્થ) અમદાવાદ, શેઠ ૐ સંલેખનાર્થે આ તીર્થે આવતા હતા. મુનિ રથનેમિ, રાજીમતિ આદિ આણંદજી કલ્યાણજી, ઈ. સ. ૧૯૯૭, પૃ. ૧૪ અને ૪૮. કે સાધકોની સાધનાનો ઇતિહાસ આ તીર્થ સાથે સંકળાયેલો છે. વિશેષ સંદર્ભ સાહિત્ય ૨ ગરવા ગિરિરાજ પર વર્તમાનમાં અસ્તિત્વ ધરાવતાં જૈન મંદિરો • ગોળવાળા, મહેન્દ્ર લાલભાઈ (સંક.) છે અને પ્રાચીન સાહિત્ય અને પ્રાચીન યાત્રિઓએ વર્ણવેલ પરિસ્થિતિમાં ભારતના મુખ્ય જૈન તીર્થો, અમદાવાદ.
ઘણો ફરક પડી ગયો છે. મુસ્લિમ આક્રમણો દરમિયાન થયેલા શ્રી મહાવીર શ્રુતિ મંડળ, ઈ. સ. ૧૯૯૬. હું વિનાશ, અને પછીથી ૨૦મી સદીના પુનરુદ્ધારોએ ઘણી અસલી - ચૌધરી, સંજય, 3 વાતોને વિસરાવી દીધી છે. મંદિરોમાં કેટલાં પુરાણાં છે, જૂના ગિરનાર, અમદાવાદ, રંગદ્વાર પ્રકાશન, બીજી આ. ઇ. સ.૨૦૧૧ રે મંદિરોનો અસલી ભાગ કેટલા પ્રમાણમાં આજે મોજુદ રહ્યો છે, તે • ગિરનાર, મહાતીર્થ વિકાસ સમિતિ, હું સો વાતો પર અસ્પષ્ટતા વરતાય છે. ૯
જૈન પંચાંગ-સો ચાલો ગિરનાર જઈએ, - ઉજ્જયંતગિરિ પર આજે જે મંદિરો છે તેમાં, ખાસ કરીને ૧૫મા જૈન વીર સં. ૨૫૩૯, વિ. સં. ૨૦૬૯, ઈ. સ. ૨૦૧૨-૧૩. * * 5 શતકના મંદિરોના વિતાનોએ, આ ગરિમાપૂત તીર્થનું કલાક્ષેત્રે ગૌરવ ૧૨/૭૧, આનંદ ફ્લેટ, વિજયનગર રોડ, નારણપુરા, ૬ વધાર્યું છે, અને મરુ-ગુર્જર સ્થાપત્યનો પ્રાણ વિધર્મી આક્રમણો અમદાવાદ-૩૮૦૦૧૩. મોબાઈલઃ ૦૯૭૨૫૮૯૩૩૫૫. જૈન તીર્થ વંદના અને શિલ્પ સ્થાપત્ય વિશેષાંક % જૈન તીર્થ વંદના અને શિલ્પ સ્થાપત્યવિશેષાંક ક જૈન તીર્થ વેદના અને શિલા સ્થાપત્ય વિશેષાંક જૈન તીર્થ વંદતી અને શિલા સ્થાપત્ય વિશેષાંક
જૈન તીર્થ વેદના અને શિલ્પ સ્થાપત્ય વિશેષાંક 5 જૈન તીર્ય વંદની અને શિલા સ્થાપત્ય વિશેષાંક છ જૈન તીર્થ વેદના અને શિલા સ્થાપત્ય વિશેષાંક 5 જૈન તીર્થ વંદના અને શિલ્પ સ્થાપત્ય વિશેષાંક દ ક જૈન તીર્થ વેદના અને શિલા જ