Book Title: Prabuddha Jivan 2014 10 Jain Tirth Vandan ane Shilp Sthapatya Visheshank
Author(s): Dhanvant Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh
View full book text
________________
જૈન
(પૃષ્ટ ૩૬ • પ્રબુદ્ધ જીવન • જૈન તીર્થ વંદના અને શિલ્પ સ્થાપત્ય વિશેષાંક, ઑક્ટોબર ૨૦૧૪
જય મેષાંક
વંદના અને શિક્ષા શિલ્પ સ્થાપત્ય વિશેષાંક | જૈન તીર્થ વંદના અને શિલ્પ સ્થાપત્ય વિશેષાંક ન જૈન તીર્થ વેદના અને શિલ્પ સ્થાપત્ય વિશેષક દ ક જૈન તીર્થ
૬ ઉપરાંત અહીં અનેક જૈન મંદિરો તેમજ જૈન ભંડારો હતા. આમ આ મંદિરના બાંધકામ અને ધ્વસ વિશેની માહિતી આપેલી છે. $ $ આશાવલમાં અનેક જૈન મંદિરો શોભાયમાન હતા.
અમદાવાદની પૂર્વે આવેલ સરસપુર પરામાં શાંતિદાસ ઝવેરીએ શું કર્ણાવતી
સં. ૧૬૭૮ (ઈ. સ. ૧૬૨૨)માં ચિંતામણિ પાર્શ્વનાથ મંદિર અગિયારમી સદીમાં સોલંકી રાજા કર્ણદેવે આશા ભીલને બંધાવવાનો પ્રારંભ કર્યો. મંદિરની પ્રતિષ્ઠા સં. ૧૬૮ ૨ (ઈ. સ. # હરાવીને આશાવલને પોતાના નામ ઉપરથી કર્ણાવતી નામ આપ્યું. ૧૬૨૬)માં થઈ હતી. મંદિરની પ્રશસ્તિ સં. ૧૬૯૭ (ઈ. સ. ૪ સોલંકી કાળ દરમ્યાન પણ કર્ણાવતીમાં જૈન ધર્મની યશ પતાકા ૧૬૪૧)માં રચાઈ હતી. ઔરંગઝેબ જ્યારે ગુજરાતનો સૂબો હતો È હું ફરકતી રહી. સિદ્ધરાજ જયસિંહના સમયમાં શ્રીદેવસૂરિ ‘અરિષ્ટનેમિ ત્યારે ઈ. સ. ૧૬૪૪માં આ મંદિરને તોડીને મસ્જિદમાં ફેરવવામાં શું મેં પ્રાસાદ’માં શ્રાવકોને પોતાના પ્રવચન સંભળાવતા હતા. શાંતુ આવ્યું અને મસ્જિદનું નામ કુવ્રત-ઉલ-ઈસ્લામ આપવામાં આવ્યું ૬ મંત્રીએ અહીં એક વિશાળ જૈન મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. હતું. મંદિરની મુખ્ય પ્રતિમાઓને છાની રીતે ભૂગર્ભ માર્ગે અન્યત્ર શું ૬ અહમદશાહ બાદશાહનું ફરમાન મેળવીને શત્રુંજયનો સંઘ કાઢનાર ખસેડવામાં આવી હતી. દિલ્હી દરબારમાં પોતાની વગ ધરાવનાર દુ સંઘવી ગુણરાજનો પૂર્વજ ચાચો કર્ણાવતીનું ભૂષણ ગણાતો હતો. શેઠ શાંતિદાસે બાદશાહ શાહજહાંને અરજ કરી તેથી શાહજહાંએ ૬ શ્રી હેમચંદ્રાચાર્યએ પોતાનું પ્રાથમિક શિક્ષણ અહીં લીધું હતું. મંત્રી એ મંદિરને ફરી બાદશાહી ખર્ચે નવું કરી આપવા હુકમ કર્યો. હું ન પેથડે અહીં એક મોટા ગ્રંથભંડારની સ્થાપના કરી હતી.
ઔરંગઝેબે એમાં કરાવેલ મહેરાબ કાઢી નાખવો અને એ ઈમારત * અમદાવાદ
શાંતિદાસને સોંપવી. પરંતુ પછી આ ઈમારત ન મંદિર તરીકે કે ન Ė અમદાવાદની સ્થાપના સમયથી તો આજ દિન સુધી અહીં જૈન મસ્જિદ તરીકે ઉપયોગમાં આવી. સમય જતાં તે ખંડેર બની ગઈ. હું
ધર્મ જળવાઈ રહ્યો છે. મધ્યકાળથી અર્વાચીનકાળ દરમ્યાન ઇ.સ. ૧૬૩૮માં અમદાવાદની મુલાકાતે આવેલ જર્મન પ્રવાસી ૬ અમદાવાદની સંસ્કારિત પ્રવૃત્તિઓમાં અને અમદાવાદના વિકાસમાં મેન્ટેસ્લોએ પોતાની પ્રવાસ-નોંધમાં આ મંદિરનું નિરૂપણ કર્યું છે. $ હું જૈનોનું વિશિષ્ટ પ્રદાન રહ્યું છે. ૬ શાંતિદાસ ઝવેરીથી માં નીને આ ત્રણ તબક્કા દરમ્યાન અહીં જૈન ધર્મ પ્રચલિત હતો.) ફ્રેન્ચ મુસાફર ટેરર્નિયરે અને ૪
મગનલાલ વખતચંદે હૈં ; કસ્તુરભાઈ તેમજ સ્વ. શ્રેણિકભાઈ સુધીના નગરશેઠોની પરંપરાના ‘અમદાવાદનો ઇતિહાસ'માં આ મંદિરનું વર્ણન આપ્યું છે, તેને હું
આશ્રયે અમદાવાદે ઘણી પ્રગતિ કરી છે. જૈનોએ પોતાની શ્રદ્ધાના આધારે આ મંદિરના શિલ્પ-સ્થાપત્ય વિશે જાણવા મળે છે. તે સફેદ ૨ - પ્રતીક એવા જૈન મંદિરો સેંકડોની સંખ્યામાં બંધાવીને આ નગરને અને કાળા આરસનું સુંદર કલાકૃતિવાળું હતું. સભામંડપમાં નદૈ * શોભાયમાન કર્યું છે. એ સાથે જ્ઞાન-વિદ્યાના પ્રતીક એવા અપ્સરાઓની સુંદર પ્રતિમાઓ કંડારેલી હતી. મંદિરના પ્રવેશદ્વાર
જ્ઞાનભંડારો પણ અહીં સ્થાપીને જ્ઞાન અને વિદ્યાની આરાધના પણ આગળ કાળા આરસના બે મોટા હાથીના શિલ્પો મૂકેલા હતા. તેના દૃ કરી છે. આવા જ્ઞાન ભંડારો દોશીવાડાની પોળમાં આવેલા ડેલાના ઉપર મંદિર બંધાવનારની પ્રતિમા હતી. મંદિરને ફરતી ભમતી અને સુ ૐ ઉપાશ્રયમાં, જૈન વિદ્યાશાળામાં, લુહારની પોળના ઉપાશ્રયમાં, તેની સાથે દેવકુલિકાઓ સંકળાયેલી હતી. મંદિરની પાછલી બાજુએ હૈં હું દેવસાના પાડાના વિમલગચ્છના ઉપાશ્રયમાં, હાજા પટેલની પોળના ત્રણ દેવાલય હતા. મગનલાલ વખતચંદ પ્રમાણે આ મંદિર બાવન હૈ ૬ પગથિયાના ઉપાશ્રયમાં તેમજ પાંજરા પોળની જ્ઞાનશાળામાં આવેલાં જિનાલયવાળું શિખરબંધી હતું. તેનો ઘાટ હઠીસિંહના દેરા જેવો કૅ કે છે. કેવળ દોશી વાડાના ડેલાના ઉપાશ્રયમાં જ ૧૭ થી ૧૮ હજાર હતો. બે વચ્ચે તફાવત માત્ર એટલો જ હતો કે હઠીસિંહનું મંદિર હું જેટલાં પ્રાચીન હસ્તલિખિત ગ્રંથો સંગ્રહાયેલા છે.
પશ્ચિમાભિમુખ છે જ્યારે આ મંદિર ઉત્તરાભિમુખ હતું. હૈં અમદાવાદની વિવિધ ચૈત્ય પરિપાટીઓમાં અહીંના સેંકડો જૈન શામળાની પોળમાં શાળાના ખાંચામાં આવેલ શ્રી પાર્શ્વનાથ આ મંદિરોના ઉલ્લેખ જોવા મળે છે. ડૉ. આર. એન. મહેતા અને ડૉ. ભગવાનનું મંદિર મંત્રીશ્વર વસ્તુપાળના વંશજ સંઘવી સોમજી તથા ૨ કનુભાઈ શેઠે ‘અમદાવાદની ચૈત્ય પરિપાટીઓ' ગ્રંથમાં વિશેષ તેમના ભાઈ શિવાએ સં. ૧૬૫૩માં બંધાવ્યું હતું. આ અંગેનો છુ માહિતી આપી છે. આ જ વિષયના સંદર્ભમાં ડૉ. જિતેન્દ્ર બી. શાહ શિલાલેખ ત્યાં ભીંત પર છે. આ લેખમાં અકબરે શરૂ કરેલ ઈલાહી ? 8 અને ચન્દ્રકાન્ત કડિયા દ્વારા લિખિત “રાજનગરના જિનાલયો' ગ્રંથ સંવતનું વર્ષ પણ જણાવ્યું છે. તે દૃષ્ટિએ આ મંદિર નોંધપાત્ર છે. ?
પણ ઉલ્લેખનીય છે. પં. શીલવિજયજીએ સં. ૧૭૪૬માં રચેલી ગભારાની સન્મુખે આવેલા મંડપના મોભની બાજુએ લાકડામાં છે “તીર્થમાળા'માં અમદાવાદમાં ૧૭૮ જેટલાં જિન મંદિરો હોવાનું કોતરેલાં તીર્થકરોના જન્મ મહોત્સવના દૃશ્યો કંડારેલ છે તેમાં રે સેં નોંધ્યું છે. એમાં ઓશવાલ શેઠ શાંતિદાસે સરસપુરમાં બંધાવેલા હાલતા-ચાલતી પૂતળીઓ છે. આ જ પોળમાં શ્રી શ્રેયાંસનાથનું ૨ શ્રી ચિંતામણિપાર્થના મંદિરનો ઉલ્લેખ છે. “મિરાતે અહમદી'માં મંદિર આવેલું છે. આ મંદિરમાં કાચનું સુંદર જડતરકામ આકર્ષક ; જૈન તીર્થ વૈદના અને શિલ્પ સ્થાપત્ય વિશેષાંક છ જૈન તીર્થ વેદના અને શિલ્પ સ્થાપત્ય વિરોષાંક ક જૈન તીર્થ વંદતા અને શિલા સ્થાપત્ય વિશેષાંક ૬ જૈન તીર્થ વેદના અને શિલ્પ સ્થાપત્ય વિશેષાંક
જૈન તીર્થ વંદના અને શિલ્પ સ્થાપત્ય વિરોષક ક જેન તીર્થ વેદના અને શિલ્પ સ્થાપત્ય વિશેષાંક જૈન તીર્થ વેદના અને શિલા સ્થાપત્ય વિશેષક 9 જેન તીર્થ વેદના અને શિલ્પ સ્થાપત્ય વિશેષક ૬ % જૈન તીર્થ વંદના અને શિલા ન
જૈન તીર્થ વૈદના અને શિલા સ્થાપત્ય વિશેષાંક જૈન તીર્થ