Book Title: Prabuddha Jivan 2014 10 Jain Tirth Vandan ane Shilp Sthapatya Visheshank
Author(s): Dhanvant Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 44
________________ પૃષ્ટ ૪૪ • પ્રબુદ્ધ જીવન • જૈન તીર્થ વંદના અને શિલ્પ સ્થાપત્ય વિશેષાંક, ઑક્ટોબર ૨૦૧૪ મેષાંક 8 ગુરુકુલની સ્થાપના થી. ઋષબદાસજી શાસન પ્રભાવના હેતુ ભારત પૂજ્ય લલિતભાઈનો જન્મ તા. ૨૯-૭-૧૯૨૯. હ ભ્રમણ કરતા રહેતા હતા. તથા અનેક શ્રમણ-શ્રમણીઓ સાથે પૂજ્ય લલિતભાઈનો દેહાંત તા. ૧૬-૩-૨૦૧૪, ફાગણ સુદ છે ૪ એમના આત્મીય સંબંધ હતા. પરમપૂજ્ય પન્યાસજી ભદ્રંકર પૂનમ. હ વિજયજીથી અત્યંત પ્રભાવિત હતા. એકવાર ઋષભદાસજીને કાલાંતરમાં મદ્રાસ કોલકાતા રાષ્ટ્રીય રાજમાર્ગનું નિર્માણ થયું. નg * પંન્યાસજી મ.સા.ને અત્યંત આજીજી પૂર્વક વિનંતી કરી કે ગુરૂદેવ બસોની સુવિધા ઉપલબ્ધ થઈ. અતઃ આ તીર્થ પર આવવાવાળા કે આપ “પુડલ તીર્થ પધારો. કેસરવાડીમાં નમસ્કાર મહામંત્રનો અખંડ યાત્રિકોની સંખ્યામાં પણ વધારો થતો ગયો. યાત્રિકોના જે જાપ કરાવો. પંન્યાસજી મ.સા.ને મદ્રાસ ક્ષેત્ર સ્પર્શનાની અસમર્થતા આવાગમનને ધ્યાનમાં રાખતા મદ્રાસ શહેરના વયોવૃદ્ધ શ્રેષ્ઠીવર્ય હું દર્શાવી અને એમના જ શિષ્ય રાધનપુર નિવાસી લલિતભાઈ શ્રી સુખલાલજી સમદડિયા એવં શ્રી ભૂરમલજીની દેખરેખમાં લગભગ રૅ રે મસાલિયાને સાધના હેતુ ૧૯૫૬-૧૯૫૭માં કેસરવાડી મોકલી ૧૦ રૂમની એક ધર્મશાળાનું નિર્માણ, શ્રી જૈન સંઘની સહાયતાથી ૬ દીધા. સુશ્રાવક લલિતભાઈનું કેસરવાડી તીર્થમાં પ્રવેશ થયો. કરવામાં આવ્યું. તદુપરાંત મંદિરના જિર્ણોદ્ધારનું કાર્ય શ્રી પ્રારંભ ૬ ૬ મુનિરાજ કેવલ વિજયજી મ.સા.ની શુભ નિશ્રામાં અખંડ નવલાખ કરવામાં આવ્યું. શ્રી ઋષભદાસજી પગપાળા કે વાહન દ્વારા અહીં ૬ | નવકાર મંત્રની નવ મહિના સુધી સાધના કરી. આ સાધના દરમ્યાન દર્શન-પૂજાર્થ પધારતા હતા. જવાહે રાતના વ્યાપારી શ્રી ; ૬ લલિતભાઈના ઉત્તરસાધક રસિકભાઈ અને સૂકેતુભાઈ રહ્યા. જેસિંગલાલભાઈ (મે. સૂરજમલ લલ્લુભાઈ કું.) વિશેષ રૂપથી આ ૬ સુશ્રાવક લલિતભાઈએ નવ મહિના સુધી રોટલી અને દૂધ આ બે તીર્થ પર આવતા રહેતા. આધ્યાત્મ ઉર્જાથી આપ્લાવિત આ શાંત ક્ર $ દ્રવ્યોથી એકાસણા કર્યા. આ દરમ્યાન એક ચમત્કારિક ઘટનાએ વાતાવરણમાં તેઓ ધ્યાન કરતા હતા અને શ્રી આદિનાથ દાદા એવું આકાર લીધો. રોજ એક સફેદ ગાય દૂધ આપતી અને એજ દૂધથી માતા પદ્માવતીના અનેક ચમત્કારોનો એમણે અનુભવ કર્યો હતો. લલિતભાઈ એકાસણા કરતા. જેમ લલિતભાઈની સાધના પૂરી થઈ એમના મુખેથી આ તીર્થ પ્રભાવનાની વાતો સાંભળી સ્વામીજી શ્રી હું પેલી સફેદ ગાય અદૃશ્ય થઈ ગઈ. કેટલીય વાર તેઓ બપોરના ઋષભદાસજીએ આધ્યાત્મિક ઉર્જાથી ભરેલા આ તીર્થને પોતાની રુ સમયે વૃક્ષની નીચે ધ્યાનમગ્ન થતા હતા તો નાગરાજ ફણ ચડાવી આરાધના-સાધના ભૂમિ બનાવી તથા આ તીર્થને પોતાનું સંપૂર્ણ રે એમના ખોળામાં બેસાત અને લલિતભાઈ બિલકુલ પોતાની જીવન સમર્પિત કર્યું. પૂજ્ય ઋષભદાસજીનું સમાધિમરણ અને શું સાધનામાં મગ્ન રહેતા હતા. અગ્નિસંસ્કાર પણ આ તીર્થ પરિસરમાં થયા. કાલાંતરમાં આ જ લલિતભાઈ દરરોજ ૩ વાગે પૌષધવ્રત ગ્રહણ કરતા અને તીરથ પરિસરમાં પેઢી કાર્યાલયની નજીક શ્રી મલ્લિનાથ પ્રભુનું ૬ સૂર્યોદય પછી પોષધવ્રત પાલીને દૈનિક સ્નાન શુદ્ધિ કરી મંદિરજીમાં જિનાલય આવેલું છે. જ્યાં ચલ પ્રતિષ્ઠિત અનેક પાષાણની પૂજિત શુ પધારતા હતા. ત્યાં પ્રભુ કેસરિયાલાલ (આદિશ્વરદાદા)ની પૂજા- પ્રતિમાઓ બિરાજમાન છે. તીર્થ પરિસરમાં ૧૦ રૂમની એક પ્રાચીન છુ હિં અર્ચના ભક્તિ કરી. એકાસણાનો પચ્ચકખાણ પાલતા હતા. ધર્મશાળા અને ૪૪ રૂમોની બે માળની બાફણા ધર્મશાળી આવેલી હ $ એકાસણા કરી ફરી પૌષધવ્રતનું ઉચ્ચારણ કરતા. આ પ્રક્રિયા નવ છે. તીરથ પરિસરમાં પારણા ભવનનું નિર્માણ પણ કરવામાં આવ્યું 3 મહિના સુધી ચાલી. જય લલિતભાઈની સાધના પૂરી થઈ. આ સાધના છે. જેમાં લગભગ દસ હજાર વર્ગ ફૂટના થાંભલા સહિત બે હૉલ 8 દરમ્યાન લલિતભાઈને નિરંતર પચાસજી મહારાજની ઉપસ્થિતિની અને રૂમો છે. શ્રી સંચોર ભંડારી સાધર્મિક ભવનમાં ૬૫૦૦ વર્ગ હું 8 અનુભૂતિ થઈ. એક બે વાર તો લબ્ધિ દ્વારા પંન્યાસજી મહારાજે કુટના બે હૉલ છે. નીચેના હૉલમાં સાધર્મિક ભક્તિના રૂમમાં રે કે પોતે સદેહે એમને માર્ગદર્શન આપ્યું. (નિઃશુલ્ક) ભોજનશાળા ચાલે છે. આખા વર્ષની કાયમી આયંબિલ સમય બદલાયો. સુશ્રાવક લલિતભાઈને સ્વામી ઋષભદાસજી શાળા એવં ગરમ પાણીની વ્યવસ્થા હોય છે. શ્રી કેસરવાડી તીર્થના ૬ એ કેસરવાડી મદ્રાસને પોતાની કર્મભૂમિ બનાવવા કહ્યું. તત્ત્વાવધાનમાં પુલલના ગાંધી રોડ પર (જિનાલયથી ૧૦ મકાન $ લલિતભાઈએ કહ્યું કે સ્વામી ઋષભદાસ કહે તો હું ન માનું પણ પહેલાં) એક હૉસ્પિટલ ચલાવવામાં આવે છે. જેમાં વિભિન્ન તપાસોની # હું મારા રિખવદેવ (ઋષભદેવ ભગવાન) કેસરવાડીના મૂળનાયક કહે લેબોરેટરી, એક્સ-રે, દંત ચિકિત્સા, ઈ.એન.ટી., નેત્ર ચિકિત્સા, હું હું તો હું માનું. પરચા પાડવામાં આવ્યા. અને શુભ પરિણામ આવ્યું. સ્કેનિંગ વિભાગ આદિ કાર્યરત છે. રોજના ૨૫૦ થી ૩૦૦ લોકો ડું રે લલિતભાઈ એ જન્મભૂમિ ગુર્જરગિરિને પ્રણામ કરી મદ્રાસને પોતાની આ હૉસ્પિટલમાં નિ:શુલ્ક ઈલાજ એવં તપાસ કરાવવા હેતુ આવે છે કર્મભૂમિ બનાવી. ૧૨ વ્રતધારી શ્રાવક ધર્મનું પાલન કરતા નવકાર છે. - મિશનનો બીજ રોપ્યો અને પંચાસજી મહારાજની વસુધૈવ આ તીર્થ પર દર વર્ષે ચૈત્ર પૂર્ણિમા, અક્ષય તૃતિયા, ફાગણ ફેરી ? કે કુટુમ્બકમ્ની ભાવના શિવમસ્તુ સર્વજગતના સંદેશને સાકાર કરવા આદિ લાગતા હો છે. તીર્થ પર અક્ષય તૃતિયાના પારણા અનેક ; ૬ નીકળી પડ્યા. વર્ષોથી કરાવવામાં આવે છે. હાલના વર્ષોમાં ૨૦૦ થી ૩૫ જૈન તીર્થ વંદના અને શિલ્પ સ્થાપત્ય વિશેષાંક ક જૈન તીર્થ વૈદતા અને શિલ્પ સ્થાપત્ય વિશેષાંક ક જૈન તીર્થ વંદના અને શિલ્પ સ્થાપત્ય વિશેષાંક ક જૈન તીર્થ વંદતા અને શિલ્પ સ્થાપત્ય વિશેષાંક જૈન તીર્થ વંદના અને શિલા સ્થાપત્ય વિશેષાંક ૬ જૈન તીર્થ વેદના અને શિલ્પ સ્થાપત્ય વિશેષાંક ૬ જૈન તીર્થ વંદતા અને શિલ્પ સ્થાપત્ય વિશેષાંક જૈન તીર્થ વંદના અને શિલા સ્થાપત્ય વિશેષાંક દ ક જૈન તીર્થ વંદની અને શિલ્ય 3 * જૈન તીર્થ વેદના અને શિલ્પ સ્થાપત્ય વિશેષાંક ક જૈન તીર્થ વંદના અને શિલા સ્થાપત્ય વિશેષાંક જૈન તીર્થ વંદની અને શિલા સ્થાપત્ય વિશેષાંક જૈન તીર્થ વંદના અને શિલ્પ સ્થાપત્ય વિશેષાંક દ ક જૈન તીર્થ વંદના અને શિલ્પ *

Loading...

Page Navigation
1 ... 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112