Book Title: Prabuddha Jivan 2014 10 Jain Tirth Vandan ane Shilp Sthapatya Visheshank
Author(s): Dhanvant Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh
View full book text
________________
ઑકટોબર ૨૦૧૪ - પ્રબુદ્ધ જીવન જૈન તીર્થ વંદના અને શિલ્પ સ્થાપત્ય વિશેષાંક, પૃષ્ટ ૨૯
જૈન તીર્થ વંદના અને શિલ્પ સ્થાપત્ય વિરોષક ક જૈન તીર્થ વંદના અને શિલ્પ સ્થાપત્ય વિરોષક 5 જૈન તીર્થ વંદના અને શિલ્પ સ્થાપત્ય વિશેષાંક 5 જૈન તીર્થ વેદના અને શિલા સ્થાપત્ય વિશેષાંક : * જૈન તીર્થ વંદની અને શિલા R
ત્રિભુવનતિલક શ્રી અણકયુર તીર્થ
'u પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈ [ જૈન વિદ્યાના તજજ્ઞ વિદ્વાન પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈનો પરિચય આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત વ્યાખ્યાતા, લેખક, મહાવીરકથા, ગૌતમકથા, નેમ-રાજુલકથા દ્વારા લોકચાહના પ્રાપ્ત કરનાર જૈન ધર્મના ઊંડા અભ્યાસી તરીકે આપી શકાય. એમની કોલમો ઈંટ અને ઈમારત તથા આકાશની ઓળખ વગેરે ઘણી જગપ્રસિદ્ધ છે. તેમણે ‘આનંદઘનજી' પર શોધ નિબંધ ગુજરાત યુનિવર્સિટીમાં રજૂ કરી પીએચ.ડી.ની ઉપાધી મેળવી છે તથા હાલ ગુજરાતી અને જૈન વિશ્વકોશમાં કાર્યરત છે. તીર્થ પરિચય: રાણકપુર તીર્થમાં મૂળનાયક શ્રી આદિનાથ બિરાજમાન છે. અહીં બે મોટા ઘંટ નર અને માદા છે, જેનું સાથે વજન ૫૦૦ કિલો છે. આ તીર્થ ઉદેપુરથી હલદીઘાટી થઈ ૧૦૦ કિ.મી.ના અંતરે છે તથા સાદડી તીર્થથી ૧૦ કિ.મી. દૂર છે. ] શત્રુંજયનો મહિમા અને તારંગાની ઊંચાઈ,
એના એક સ્તંભમાં આ તીર્થના નિર્માતા મંત્રી ધરણાશાહની બે આબુની કરણી અને રાણકપુરની બાંધણી; હાથ જોડીને ભગવાન ઋષભદેવ પર દૃષ્ટિ સ્થિર કરી વંદન કરતી
કટકું બટકું ખાજે, પણ રાણકપુર જાજે.” દસ ઈંચની શિલ્પાકૃતિ મળે છે. મેઘમંડપના અનેક સ્તંભો હોવા ૬ શ્રી રાણકપુર તીર્થની આ પ્રચલિત લોકોક્તિનો સંકેત એ છે કે છતાં પાઘડી, ખેસ, આભૂષણો અને હાથમાં માળા ધરાવતા જૈન ઉદરપૂર્તિની પરવા કર્યા વિના પરમાનંદની પૂર્તિ માટે શ્રી રાણકપુર શ્રાવક ધરણાશાહની દૃષ્ટિ સીધી પ્રભુ ઋષભદેવ પર પડે છે. એમના ? હું તીર્થની યાત્રાએ જાજે.
અંતરનો ભાવ એમની આંખોમાં છલકે છે! કે રાજસ્થાનના રાજસમંદ જિલ્લામાં અરવલ્લીની પશ્ચિમ બાજુની રાયણવૃક્ષ અને ગિરનાર અને શત્રુંજય વગેરે તીર્થોની શિલાપટમાં રે { ખીણમાં ગાઢ વનરાજીઓથી વીંટળાયેલું શ્રી રાણકપુર તીર્થ એક કોતરણી અહીં મળે છે. અનુપમ એવી સહસ્ત્રફણા પાર્શ્વનાથની સાડા રે હું અનુપમ તીર્થ છે. આ તીર્થની એકબાજુ પાપ પખાલ (પાપ ધોઈ ચાર ફૂટના વ્યાસવાળી અખંડ વર્તુળાકાર શિલા એના સૂક્ષ્મ કલા
નાખતી) એવી મઘાઈ નદી એના કલકલ મધુર અવાજે વહે છે, તો સ્થાપત્ય માટે મંત્રમુગ્ધ કરે છે. સહસ્ત્રફણા નાગનું છત્ર પાર્શ્વનાથ છે એની બીજી બાજુ રાણા પ્રતાપ અને વીરદાનેશ્વરી ભામાશાનું સ્મરણ ભગવાનનું મસ્તક ઢંકાય એ રીતે ઉપસાવવામાં આવ્યું છે અને આ ૬ કરાવતા અરવલ્લીના ડુંગરાઓ હાથમાં હાથ ભેરવીને ઉન્નત મસ્તકે શિલ્પાકૃતિ એની મૌલિકતા, સૂક્ષ્મતા અને સપ્રમાણતા માટે જે ત્રણ બાજુએ ઊભા છે. એની વચ્ચે માદ્રી પર્વતની તળેટીમાં આવેલું શિલ્પકલાનો અદ્વિતીય નમૂનો ગણાય.
શ્રી રાણકપુર તીર્થ એની પોતીકી રમણીયતા અને પ્રાકૃતિક મંદિરના ઉપરના મજલે ઘુમ્મટની છતમાં ફૂલવેલની સુંદર આકૃતિ શુ હું મોહકતાથી મન અને આત્માને મનભર સૌંદર્ય અને ગહન આત્મ- છે અને એમાં વેલની નાની મોટી વર્તુળાકાર હાર જોવા મળે છે, હું છે ઉલ્લાસના રંગે રંગી દે છે. જેમ પ્રકૃતિ અહીં ખોબે ખોબે વરસી છે, પણ એકાગ્ર બનીને જોઈએ તો એક જ વેલની સળંગ આકૃતિ છે. $ એ જ રીતે આ તીર્થની રચનામાં ઉન્નત ધર્મભાવનાઓની અવિરત નંદિશ્વર દ્વીપનું યંત્ર, ભવ્ય કમળ પર બિરાજમાન સરસ્વતીદેવીની
વર્ષોનો અનુભવ થાય છે. જિનચોવીસીના પ્રથમ તીર્થકર શ્રી મૂર્તિ, નાગદમનનું મોહક શિલ્પ અને ત્રણેક કિલોમીટર સુધી જેનો જ કે ઋષભદેવ ભગવાન અહીં મૂળનાયક તરીકે બિરાજમાન છે અને રણકાર સાંભળી શકાય એવા અઢીસો-અઢીસો કિલોગ્રામ વજનવાળા રે કે આ ચોમુખ જિનમંદિર “ધરણવિહાર' તરીકે અનુપમ કલાસૌંદર્ય બે ઘંટનો ધ્વનિ આરતીના સમયે વાતાવરણને મંગલધ્વનિથી ગૂંજતું કે હું અને શિલ્પસમૃદ્ધિ સજાવીને ઊભું છે.
કરી દે છે. જ “ધરણવિહાર'ના દર્શનથી ભગવાન ઋષભદેવ - આદિનાથ - “ધરણવિહાર' એ મારુગૂર્જર સ્થાપત્યનું એક અનન્ય અણમોલ હું પહેલાં તીર્થ કરનારા એટલે તીર્થંકરનું સ્મરણ થાય છે. પ્રથમ રાજા, સૌંદર્યમંડિત રત્ન છે અને એમાં શિલ્પી દેવાની નૂતન અને મૌલિક પ્રથમ સાધુ, ભિક્ષાચાર, પ્રથમ જિન અને પ્રથમ તીર્થકર મૂળનાયક પ્રતિભાનો ઉન્મેષ અનુભવાય છે.
ભગવાન ઋષભદેવની શ્વેત આરસની ૫૧ ઇંચ ઊંચી ભવ્ય પ્રતિમા હવે વાત કરીએ સ્થાપત્યના અણમોલ રત્નની અને સ્તંભોનું રૅ રે ચાર દિશામાં પરિકર સાથે દૃષ્ટિગોચર થાય છે. એની ત્રણ દિશામાં નગર કહેવાતા રાણકપુરના રચયિતા ધરણાશાહની. ધર્મપરાયણ રે હાથી પર બિરાજમાન મરુદેવી માતાની શિલ્પાકૃતિ છે. જિનાલયના ધરણાશાહે પોતાના મનમાં જેનું દર્શન પામ્યા હતા એવું નલિનીગુલ્મ
ભવ્ય સભામંડપ જેવી રચના અન્ય જિનાલયોમાં દૃષ્ટિગોચર થતી વિમાન જેવું જિનમંદિર રચવાનો સંકલ્પ કર્યો. ધર્મપરાયણ ધરણાશાહે 3 નથી, કિંતુ એનો અત્યંત સુંદર કોતરણીયુક્ત ચાલીસ ફૂટથી વિશેષ શત્રુંજય તીર્થનો સંઘ કાઢ્યો હતો અને એ પછી એણે રાણકપુર ૬ ઊંચો મેઘમંડપ એની કમનીય શિલ્પકલાની ગવાહી પૂરે છે. વળી મંદિર ઉપરાંત અજારી, પીંડવાડા, સાલેર આદિ સાત ગામોમાં નવા ૬ જૈન તીર્થ વંદના અને શિલ્પ સ્થાપત્ય વિશેષાંક ક જૈન તીર્થ વંદના અને શિલ્પ સ્થાપત્યવિરોષક 5 જૈન તીર્થ વંદના અને શિલ્પ સ્થાપત્ય વિશેષાંક ક જૈન તીર્થ વંદતા અને શિલ્પ સ્થાપત્ય વિશેષાંક
જૈન તીર્થ વંદના અને શિલ્પ સ્થાપત્ય વિશેષાંક જૈન તીર્થ વંદના અને શિલ્પ સ્થાપત્ય વિશેષાંક 4 જૈન તીર્થ વંદની અને શિલ્પ સ્થાપત્ય વિરોષક જૈન તીર્ય વંદના અને શિલ્પ સ્થાપત્ય વિશેષક દ ધ જૈન તીર્થ વંદના અને શિલા જ