Book Title: Nyayvijayjinu Mumbai Chaturmas
Author(s): Nyayavijay
Publisher: Nyayvijay

View full book text
Previous | Next

Page 199
________________ ૧૭૭ પ્રમાણમાં છે અને જગના સાહિત્ય-સ‘સારમાં જેના વિશિષ્ટ અધ્યયનના પરિણામે યુરોપીય પોતાના પેાતાને અવાજ ફેંકી રહ્યા છે કે- આજે પણ બહુ હેટા મહત્ત્વનું સ્થાન ભોગવે છે; સ્કોલરા આજે હુન્નરો માઇલ છેટેથી "In conclusion let me assert my conviction that Jainism is an original system. quite distinct and independent from all others; and that therefore, it is of gre1t impor'ance for the study of phil sophical though and religious life in ancien: India." અર્થાત્-અન્તમાં મને મારા નિશ્ચય જણાવવા દ્યા કે, જૈન ધર્માં એ મૂળ ધ છે, બીજા સવ દાનાથી તદ્દન ન્તુદો અને સાવ સ્વતન્ત્ર છે. પ્રાચીન ભારતવર્ષના તત્ત્વજ્ઞાન અને ધાર્મિક જીવનના અભ્યાસ માટે તે બહુ અગત્યના છે. * Now what would Srnskrit poery be without the large Sanskrit literature of the Jaints! The more I learn to know it the more kiny dir•tiny pises.' અર્થાત્-નાના મહાન સસ્કૃત-સાહિત્યને અલગ પાડવામાં આવે તે સસ્કૃત કવિતાની શી દશા થાય ! આ બાબતમાં જેમ જેમ વધારે જાણવાના અભ્યાસ કરૂ છુ, તેમ તેમ મારા અનન્તયુક્ત આશ્ચમાં વધારો થતો જાય છે. અસ્તુ, છેલ્લે એટલુ જણાવીશ કે, ભગવાન મહાવીરના જીવનસિદ્ધાન્તો મહાન્ વિશાળ અને વ્યાપક છે, મનુષ્યમાત્રને ઉપયેગી છે અને જીવન-વિકાસની સાધન-વિધિમાં તેનું સ્થાન અસાધારણ છે. ( ૩ ) ભગવાન્ મહાવીરના જીવન-વૃત્તનું અવલોકન કરતાં કોઇ પણ વિચારક જોઇ શકશે કે એ મહાપુરુષના આધ્યાત્મિક જીવનમાં તપ, વૈરાગ્ય અને સમભાવની પરાકાષ્ઠા છે. અનેક જગદ્વિખ્યાત મહાપુરુોના જીવન-ગ્રન્થા આજે જગત્ની આગળ મેદ છે. પણ તપ, વૈરાગ્ય અને સમભાવમાં મહાવીર અજોડ છે એમ જગને કોઇ પણુ અભ્યાસી કે વિદ્વાન મનુષ્ય જો ન્યાયની લાઇન પર ઉભા હશે તે કહ્યા વગર નહિં રહે. જે ભય’કર વિષધરની વિષ-જવાલાથી આખું જંગલ ભયભૈરવ બની ગયુ છે અને જ્યાં માણસાના તે શું, પણ બીજા પ્રાણીઓને પણ રસ્તા બંધ થઇ ગયો છે તેવા ઘનધાર ભીષણુ જંગલના રસ્તે થઇ મહાવીર જાણીોઇને પસાર થાય છે. એનું એક જ માત્ર કારણ ! એ બીહામણા સપનું ભલું કરવા માટે. તેના અજ્ઞાન અને ક્રાધાન્ય જીવન પર એ કારુણિકને દયા આવે છે અને એ અજ્ઞાની પ્રાણીના ત્રાસનુ સ્વાગત કરતા એ મહાત્મા એની સન્મુખ ઉપસ્થિત થાય છે. ભુજગની ઉથ વાળા મહાત્મા પર પડે છે અને મહાત્માના શાન્તિ-નાદ ભુજગ પર પડે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268