Book Title: Nyayvijayjinu Mumbai Chaturmas
Author(s): Nyayavijay
Publisher: Nyayvijay

View full book text
Previous | Next

Page 229
________________ २०७ હું કહું છું કે તમે જાગે ! તમારી બુદ્ધિને વિકસ્વર ખનાવે ! સ્વપ્રજ્ઞાશક્તિથી વિચારતાં શિખા ! ખીજાના પર અવિશ્વાસ ન રાખો ! સામ્પ્રદાયિક રીતભાત જે દરેક સમ્પ્રદાયની નેખી નાખી હૈાય તે એક અલગ વસ્તુ છે અને ધ એ અાગ વસ્તુ છે. દાન, શીલ, તપ એ મનેવૃત્તિની ઉ વળ દશા પર ખડાં થાય છે અને જીવનને અમૃતમય બનાવે છે. જીવન-વિકાસને એ મહાત્ માગ છે. દરેક સમ્પ્રદાયની જુદી જુદી રીતભાતનાં આવરણાને 'ચકીએ તે તેની હેઠળ છુપાયેલું તત્ત્વ બધામાં એકજ નજરે પડે છે. અને તે નીતિ અને સદાચાર. આ બન્નેમાં જીવનના સિદ્ધાન્તા તમામ સમાઈ જાય છે. મિત્રો ! કયુ દાન મ્હોટુ ? શુ' કહેવાય ! જે વખતે જેની અધિક જરૂરીયાત તે દાન શ્વેટુ.. ખાઇ-ધરાઈને બેઠેલ માણસ કપડા વગર ટાઢથી થીજી રહ્વા હાય તેને અન્નદાન આપવુ મહત્ત્વનુ' ગણાશે કે વસ્ત્રદાન ? ત્યાં અન્નદાન કરતાં વસ્રદાન વધારે પુણ્યવાળું લેખાશે. તે પ્રમાણે વિદ્યાના ઉમેદવારેને વિદ્યાપ્રાપ્તિ માટે સાધન કરી આપવાં એ વિદ્યાદાન તેમને સારું મહત્ત્વનું ગણાય. જ્યાં પ્રજા રાગેથી ઘેરાયટી ઢાય ત્યાં ઔષધ-દાન ચઢી જાય. આગ લાગી હૈાય ત્યાં 'માદાન ' ( જળઢાન ) વધી જાય. આમ જે વખતે જેની આવશ્યકતા તે દાન મ્હાટુ. આ વસ્તુ તમે સમજી જાએ. આજે પ્રજાને શેની જરૂર છે એ વિચારી જે રસ્તે પ્રજાનું ભલુ થાય, તેમના જીવનમા સરળ થાય અને ધમ' સાધવાને શક્ત થાય એ રસ્તે તમે ધનવાને તમારૂ’ ધન સિંચાઇ ધ`પ્રભાવનાની ખરી દિશા આ છે. ધાર્મિકા પર ધર્મ છે, જે ધર્મના ધામિકા તેજસ્વી, તે ધમ દુનિયામાં ઝગમગે. અને જે ધર્માંના અનુયાયીએ માયકાંગલા, તે ધમ' જગતમાં માયકાંગલે થઇ પડે. તમે આજે કયાં ઉભા છે એ વિચારો ! જગની પ્રજામાં તમારૂ` સ્થાન કેટલું છે તે સમજો! તમારે તમારા ધની પ્રતિષ્ડા વધારવી હેાય, તમારૂ સ્થાન તમારે ગૈારવપૂર્ણ બનાવવું હોય તા તમારે યુગધમ જરૂર એળખવા પડશે. નહિ તે ‘ જીવવું ’ પણ ભારે થઇ પડશે. ધની કિસ્મત દુનિયાં ધર્મના અનુયાયીઓના આચાર-વ્યવહાર ઉપરથી આંકે છે. ધમ ગમે તેટલે સારા હેાય, પણ તેના અનુયાયીઓનુ` વત્તન સારૂ' ન હોય, અન્યાય અને અનાચારથી કલુષિત હોય તે તેમના ધમ જગતની દૃષ્ટિમાં હીનતાને પ્રાપ્ત થાય છે. ધર્મના મહિમા, નહિ આડ'બરથી થશે કે નહિ લાંમાં લાંબાં વ્યાખ્યાનાથી થશે. પણ એના મહિમા એના અનુયાયીઓના ઉચ્ચ જીવનથી થશે. જરા પણ ધાંધલ વગર પોતાના સદ્વ્યવહારથી ધમને જે મહિમા થાય છે તે મેટા આડંબરેથી કે ઠાઠમાઠથી નથી થતા. સ’કુચિત મનેાદશાને દૂર કરે ! ઉદાર અને ! દૃષ્ટિને વિશાળ અનાવે ! અને ધર્મને! ખરે મમ સમજી જઈ તમારા ઉજ્વળ ચારિત્રથી ધમ, સમાજ અને રાષ્ટ્રને શાભાવા. તમારૂ કલ્યાણ થાઓ ! એ શાન્તિઃ ! ' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268