Book Title: Nyayvijayjinu Mumbai Chaturmas
Author(s): Nyayavijay
Publisher: Nyayvijay

View full book text
Previous | Next

Page 221
________________ ‘રાષ્ટ્રધ્વજ અચળ રાખો! કાંગ્રેસ–હાઉસમાં મુનિ શ્રીન્યાયવિજયજીના ઉપદેશ. મહાવીરવિદ્યાલયમાં વ્યાખ્યાન માટે નિમન્ત્રણાત્મક પત્રા. તા. ૨૮-૧૧-૩૧ Jain Education International પૂજ્ય ન્યાયવિશારદ ન્યાયવિજયજીની સેવામાં, હુમણાં શ્રીયુત નરીમાનના મારા પર ટેલીફ઼ાન હતા. તેઓ જણાવે છે કે કાલે સવારે ૮ વાગે ( સ્ટા. ) અડાવન્દનની ક્રિયા કોંગ્રેસ-હાઉસમાં છે તા આપે વખતસર ત્યાં આવી પહોંચવુ.... અને તે વખતે પાંચેક મિનિટ ભાષણ કરવું. આપની ગોઠવણુ પ્રમાણે પ્રથમ કેાંગ્રેસ-હાસ્પીટલમાં જવાનુ હશે એમ તેએ જણાવે છે, તે ખાખત ખર ઉપર મુલતવી રાખવા તેઓ કહે છે. મા.મુબઇ. ભાષણ મહાવીરવિદ્યાલયમાં સવારે ૯ વાગે રાખેલ છે. તેમાં પણ તેઓ વિગેરે નેતાઓ જરૂર આવશે. વળી કેટલાંક છાપાએ ઝડાવન્દન વખતે વહેચવાની ગોઠવણ પણ કરી છે. તેની એક નકલ આપશ્રીની જાણ માટે આ સાથે મોકલી છે. પૂરતી જાહેરાત કાલ સવાર સુધીમાં થઇ જશે. લી. સેવક, મેાતીચંદ ગિરધરલાલ કાપડીઆ મંત્રી :~ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268