Book Title: Nijanandno Nishkarsh
Author(s): Muktidarshanvijay
Publisher: Muktidarshanvijay
View full book text
________________
છ
પુદ્ગલાભિનંદી–ભવાભિનંદી જીવોને
અલ્પ વિરામ હોઈ શકે છે પણ પૂર્ણ વિરામ હોતો નથી. પૂર્ણ વિરામ તો આત્માનંદી ભવ્યાત્માઓને હોય છે.
વર્ણન અને વેદન સમકાળે ન થાય. સાકર આસ્વાદતી જીભ સાકરનું વર્ણન નહી કરી શકે.
ઊંધી મિથ્યા માન્યતાને કાઢો અને સીધી સમ્યગ માન્યતાને ઘૂંટો !
• નયનમાંથી સરતા આંસુ દુઃખ ધુએ છે. હૃદયમાંથી સરતા આંસુ પાપ ધુએ છે.
વિશ્વનો શ્વાસ તે વિશ્વાસ.
• પરસ્પર ગુણોની આપ-લે, એજ સાધર્મિક વાત્સલ્ય.
• ચિતા તન(મડદા)ને બાળે, ચિંતા મન (જીવતા)ને બાળે અને ચિંતન દોષોને-પાપોને-કર્મોને બાળે.
• પ્રારબ્ધ એટલે પૂર્વકર્મનો ઉદય. પુરુષાર્થ એટલે સંવર અને નિર્જરા.
છે
દેવ દર્શન દે ! આત્માના પરમાત્મસ્વરૂપની ઓળખ કરાવે ! ગુરુ દેવની ઓળખ કરાવે અને દેવ થવા શાન
નિજાનંદનો નિષ્કર્ષ ૧૩૦

Page Navigation
1 ... 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172