Book Title: Nijanandno Nishkarsh
Author(s): Muktidarshanvijay
Publisher: Muktidarshanvijay

View full book text
Previous | Next

Page 143
________________ • સાધનામાં કાયા પ્રત્યે કઠોરતા છે, ઉપાસનામાં મનનું તર્પણ છે. • અહો ! અહોની ચર્યા જ્યાં છે તે આશ્ચર્ય છે. • એક પરમાત્મા જ શરણ્ય છે અને પરમાત્મા આગળ હું કાંઈ નથી. આ ઉપાસનાનો અર્ક છે. • સાધનામાં કાયાની કઠોરતા છે અને ઉપાસનામાં મનની મૃદુતા છે. ઉપાસનાયોગની ગરિમા પરમાત્માના વિરહની અસહ્યતામાં છે. •વિનાશીના વિશ્વાસે રહેવાય નહિ અને અવિનાશીના શરણ વિના જીવાય નહિ. નિજાનંદનો નિષ્કર્ષ ૧૩૬

Loading...

Page Navigation
1 ... 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172