________________
.
.
• જેને પોતાના આત્માની ભાવ અનુકંપા જાગે, તેને બીજા જીવો માટે ભાવ અનુકંપા થાય.
• ભેદ ટાળી, અપૂર્ણતા કાઢી, અભેદ થઈ પૂર્ણતાની પ્રાપ્તિ કરવાની ક્રિયા એ જ ધર્મ.
• સંસારમાં ઔચિત્યનું-કર્તવ્યનું પાલન અવશ્ય કરો પણ કર્તાપણું કાઢીને કરો !
નિરપેક્ષ તત્ત્વને પકડવા નિરપેક્ષભાવ તરફ ઉપયોગ જવો જોઈએ !
• યોગથી ઉપયોગ શુદ્ધિ તે વ્યવહાર. ઉપયોગથી, ઉપયોગ શુદ્ધિ તે નિશ્ચય.
• નિશ્ચયથી તો દૃષ્ટિની શુધ્ધિથી ધર્મ છે. ભેદજ્ઞાનથી ધર્મવૃધ્ધિ છે.
પરમાં પ્રવર્તનથી જ દેશ અને કાળ ઊભાં થાય છે.
• અન્ય દ્રવ્યના સંયોગે જ યોગ અને યોગક્રિયા છે.
•
.
બહારમાં જોડાવાપણું ભલે હોય પણ અંદરમાં જો છૂટા રહેવાપણું હોય તો તે મોક્ષમાર્ગ છે.
અ) પ્રતિસમય અકષાય પરિણમન એ મોક્ષમાર્ગ છે.
૧૪૭ નિશ્ચય વ્યવહાર