Book Title: Nijanandno Nishkarsh
Author(s): Muktidarshanvijay
Publisher: Muktidarshanvijay

View full book text
Previous | Next

Page 158
________________ છે અ) વ્યવહાર કરણી ઉપર ભાર મૂકે છે જ્યારે નિશ્ચય દૃષ્ટિ ઉપર ભાર મૂકે છે. બ) નિશ્ચય (લક્ષ) પૂર્વકની કરણી સક્રિયતામાંથી અક્રિયતા ભણી દોરી જાય છે. • પર્યાયમાં વૈરાગ્યદષ્ટિ નથી તો નિત્યદૃષ્ટિ, નિશ્ચયદૃષ્ટિ, દ્રવ્યદૃષ્ટિ સાચી નથી. . • અધ્યાત્મમાર્ગમાં દ્રવ્યચક્ષુ બીડવાના છે અને ભાવચક્ષુ ઉઘાડવાના છે. • અ) વ્યવહારમાં અહંકારને ઘસવાનો હોય છે. બ) નિશ્ચયમાં અહંકારને જોવાનો હોય છે. • અનંતકાળમાં જેટલો ક્રિયા ઉપર ભાર મૂકાયો છે એટલો સમજ ઉપર નથી મૂકાયો. અ) વ્યવહારનય સ્થૂલ ઔપચારિક સ્વરૂપ સમજાવે છે. બ) નિશ્ચયનય સૂક્ષ્મ અનુપચારિક સ્વરૂપ સમજાવે છે. • દૃષ્ટિ દ્રવ્ય ઉપર સ્થિર થાય તો નિમિત્તથી પર ઉઠાય! ૧૫૧ નિશ્ચય વ્યવહાર

Loading...

Page Navigation
1 ... 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172