Book Title: Maynasundari ane Shripal Raja
Author(s): Sunandaben Vohra
Publisher: Sunandaben Vohra

View full book text
Previous | Next

Page 50
________________ (૩૭ વિકે 1 એલિના ની બે ધવળની કુદષ્ટિથી બચવા બંને રાણીઓએ નિર્ણય કર્યો? કે આપણે પતિની પાછળ દરિયાને શરણે જવું. આમ વિચારી જ્યાં બંને પાપાત કરવા વહાણના તૂતક પર જાય છે, ત્યાં તે દરિયામાં એકાએક પ્રચંડ તેફાન ઊઠયું. નાવિકે પણ મૂઝાઈ ગયા. ત્યાં ધવળે એક દશ્ય જોયું. બને રાણીના શીલના પ્રભાવથી શાસનદેવી પ્રગટ થયાં. સૌ પ્રથમ તેમની દષ્ટિ ધવળની બાજુમાં બેઠેલા તેના મંત્રી બુદ્ધિ પ્રત્યે પડી અને તે ત્યાં જ ભસ્મીભૂત થઈ ગયે. આથી શેઠ ગભરાઈને બંને રાણીઓના આવાસમાં ઘૂસીને તેમના ચરણોમાં બેસી પડયો. આથી દેવીએ તેને જીવતે છેડી દીધે. આ દેવીએ બંને રાણુઓને તેમની સુરક્ષા માટે ફૂલની માળા આપી. વિકલા તેફાનને શમાવી દેવી અદશ્ય થયાં. અને કહેતાં ગયાં કે તમે નિશ્ચિત રહેશે. તમારા પતિ ઠેકણદેશમાં સકુશળ છે, અને એક માસમાં તમારે મેળાપ થશે. દુબુદ્ધિશેઠને કામ અને ધન બનેની અતિ લુપતાએ અંધ કર્યો હતે. આ દશ્ય જોયા પછી પણ તેની દાનત તે બૂરી જ રહી. તેણે નાવિકને સૂચન કર્યું કે વહાણેને ઉત્તરદિશામાં લઈ જાવ, સતીઓનાં શીલ અને શ્રીપાળના પુણ્યને સરવાળે વળશેઠના પુણ્યની બાદબાકી કરતે રહ્યો. પવનની થયા પૂર્વ તરફથી હતી. અથાગ પરિશ્રમ છતાં વહાણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94