Book Title: Maynasundari ane Shripal Raja
Author(s): Sunandaben Vohra
Publisher: Sunandaben Vohra

View full book text
Previous | Next

Page 93
________________ નવપદના આરાધકે એકાગ્રતાપૂર્વક શાંત સ્થળે દરેક દિવસે તે તે પદથી ર૦ માળા ગણવી. નવપદજીના નવ જાપ ૐ હં નમે અરિહંતાણું કે હૈ નમે સિદ્ધાણું હૈ નમે આયરિયાણ હૈ નમે ઉવજઝાયાણું ઠો નમો લોએ સવ્વ સાહૂણું ૩ હી ન દંસણસ કે હૈ નમો નાણસ મેં હૈ નમ ચારિત્તસ્સ હું નમે તવસ્સ. ઇતિ શિવમ ચાર શરણું અરિહા શરણું સિદ્ધા શરણું, સાહુ શરણે વરીએ, ધમે શરણું પામી વિનયે, જિન આણું શિર ધરીએ. ૧ અરિહા શરણું મુજને હેજે, આતમ શુદ્ધિ કરવા, સિદ્ધા શરણું મુજને હેજે, રાગદ્વેષને હણવા. ૨ સાદુ શરણું મુજને હેજે, સંયમ શૂરા બનવા, ધમે શરણું મુજને હેજે, ભદધિથી તરવા. ૩ મંગલમય ચારનું શરણું સઘળી આપદા ટળે, આ સેવકની ડૂબતી નૈયા ભવજલ પાર ઉતારે. ૪ અરિહા શરણું, સિદ્ધા શરણું સાહુ શરણે વરીએ, ધમૅ પામી શરણું વિનય, જિન આણું શિર ધરીએ. ૫. [] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 91 92 93 94