________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
થયો, પણ મારો પુત્ર નીરોગી કેવી રીતે થયો? વગેરે બધો જ વૃત્તાંત મારે તમારા બંનેના મુખે સાંભળવો છે.” “મા, મારે તારો પણ ગુપ્તવાસનો સંઘર્ષમય વૃત્તાંત સાંભળવો છે!' શ્રીપાલે કહ્યું.
પહેલાં તમારો વૃત્તાંત પછી મારો! બરાબર?' કમલપ્રભાના મુખ પર ઘણાં વર્ષો પછી સ્મિત રમવા માંડયું..
માણા
For Private And Personal Use Only