Book Title: Kalyan 1952 03 04 Ank 01 02
Author(s): Somchand D Shah
Publisher: Kalyan Prakashan Mandir

View full book text
Previous | Next

Page 30
________________ અમી * ૐ * ર્ *ણાં પૂ. આચાય ધ્રુવ શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી વાંચનાર કે સાંભળનારના હૈયાને સીધી અસર કરનારાં ટુકાં વાકયે। એ થાડા શબ્દોમાં ઘણું કહી જાય છે. પૂ. આચાર્ય દેવશ્રીનાં વ્યાખ્યાનેામાંથી વીણી-વીણીન જે શબ્દ મૌકિતકા એકત્ર કરાયાં છે, તે અહિ પહેલ-વહેલાં જ પ્રસિદ્ધ થાય છે. ભાવનગરનાં જાહેર પ્રવચનામાં સંગ્રહાએલાં આ ઝરણાં ભાવનગરના એક ધર્મોશ્રધ્ધાળુ સદ્ગૃહસ્થ તરફથી અમને પ્રસિધિ અર્થ મળ્યાં છે. જે માસિકમાં પ્રગટ થયા કરેછે. પૂ. આચાર્યશ્રીની વ્યાખ્યાન શક્તિ તથા અસાધારણ વિદ્વત્તા માટે અમારે વાંચકવર્ગને કહેવાપણું રહેતું નથી, ૪૪ આજે દેવ-ગુરૂ અને શાસ્ત્રનું જેટલું અપમાન થાય છે, તેટલું અપમાન કાઇ પાધડીવાળાનું થાય તે જી ંદગી પણ જોખમમાં આવે. ૪૫ શાસ્ત્રને ખાટું કહેનાર પણ જરા કાઇ વેપારીના ચેપડાને ખાટા કહે તો ખબર પડે. ૪૬ ४७ ૪૯ ૪૮ અર્થ-કામમાં જોડનારા ઉપકારી નથી. બીમારતે કુ ભાવે છે, તેમ સ ંસારના રાગથી પીડાતા આત્માઓને અ-કામ મજાનાં લાગે છે. અર્થ-કામને કહેનારા મીઠા લાગશે પણ એમાં લપટાયેલાનું ભવિષ્ય એકાન્ત દુ:ખમય છે. પથ્ય પાળવાનું કહેનાર વૈધ ગુન્હેગાર નથી જ. સાધર્મી દયાપાત્ર નથી પણ પુજ્ય છે. એને ગરીબ ન માતા, એનુ અપમાન ન કરો, અને હાથ જોડા, ચરણા ધાઇ પાણી પીએ. સાધની ઉપેક્ષા એ ભગવાન શ્રી મહાવીરદેવની ઉપેક્ષા છે. સાધના તિરસ્કાર એ એક રીતે ભગવાન શ્રી મહાવીરદેવના તિરસ્કાર છે, અને સાધર્મીની સેવાને ત્યાગ છે. ૫. પ પર જે તારક છે એવા દેવ-ગુરૂને શાસ્ત્ર સામે ચેડાં કાઢવા, જરાએ વાણીપર અંકુશ નહિ રાખવે. શાસ્ત્ર કહે છે કે આવું માનવવન એ માનવરૂપે પશુ જીવનથી વધુ ભય કર છે. ૫૩ મેહની પાછળ યા વગરના બનેલાઓને ભાન નથી કે, આયુષ્ય ક્ષભ ગુરછે. પાપધ્વનીથીજ ભરેલા કાનને અત વખતે નવકાર પણ અસર નહિ કરે, માટે વનની છેલ્લી ઘડી પહેલાં સમજો. સાત ક્ષેત્ર તારક છે. ૧ જિનમૂતિ, ૨ જિનમંદિર, ૩ જિતાગમ આ ત્રણને માને, સેવે, પૂજે, આરાધે તે ૪ સાધુ. ૫ સાધ્વી, ૬ શ્રાવક, શ્રાવિકા. પ્રથમના ત્રણને ન માને, ન સત્રે, ન પૂજે, ન આરાધે તે ન સાધુ, ન સાધ્વી, ન શ્રાવક, ન શ્રાવિકા. ૫૪. તમારા કોઇ સાચે સાથી, માર્ચા મિત્ર, અગર સાચેાસ્નેહિ હોય તે તે સાધર્મી છે. ૫૬ પ૬ ૫૭ પર પત્થરના ઢગલામાં એક હીરા ઝળકે છે. શ્રીમ તની તથા કંગાલના તમામની આંખ ત્યાં ખેચાય છે. જેમ પત્થરમાં રહેશે પણ્ પોતાની જાતને પ્રકાશિત રાખી શકે છે, તેમ અધર્મીની સાથે રહેવાના પ્રસંગ આવે અને પેાતાની જાતને જેવીને તેવી રાખી શકે તે જૈન મનુષ્ય જીવન પામ્યા વિના દુજી સુધી કાઇ પશુ આત્મા અનંત સુખના ભાગીદાર થયે નથી, થતા નથી તે થવાને પણ નથી. ૬૦ ધર્મો અને દુનિયા આ બે પ્રતિપક્ષી વસ્તુ છે, એ એના મેળ નથી, કારણ કે એક આત્માતે લાભદાયી છે તે બીજી તેવી નથી, ૫૯ ૬૧ પચીશ માણસના ઘરમાં એક સાધર્મી હોય તે બધાને ઠેકાણે લાવી શકે. અધર્મીના ઘેઘાટથી ધર્મીએ કદીપણુ ગભરાવુ નહિ. ર અધર્માંની સામે મજબુત બને, વિધી સામે સ્થિર અને તેા જરૂર તમે શાબા. સાચા ચિકિત્સક કેવળ બહારના બાધિ ઉપર ધ્યાન નહિ આપતાં નિદાન તપાસે. જ્ઞાનીઓએ નિદાન તપાસીને જે મા બતાવ્યા તે દુનીયા અંગીકાર કરતા, મશીનગને ની, જેલના પાંજરાઓની, પકડનારની અને રક્ષણુ કરનારની જરૂર કંદહિ પડે. મનુષ્ય જો મનુષ્ય બની જા,

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104