Book Title: Kalyan 1952 03 04 Ank 01 02
Author(s): Somchand D Shah
Publisher: Kalyan Prakashan Mandir

View full book text
Previous | Next

Page 53
________________ ક સુદ્રઢ શરીરના ચહાનારાઓને કિક આજકાલ જેને જુઓ તે કંઈ ને કંઈ રોગથી પીડાતા નજરે પડશે, પછી ભલેને એ રોગી બાળક હય, સ્ત્રી હોય કે પુરૂષ હેય એનાં કારણેને ઉંડો ! અભ્યાસ કરનારા નિષ્ણાતોએ એક મને કબુલ્યું છે કે, દરેક રૂતુમાં ચોકકસ પુરક , અને શક્તિદાયક ખોરાકનું સેવન કરવું જોઈએ, તેમ કરવા તરફ જે લોકો તો બેદરકારી બતાવે છે તેઓ અકાળે વૃદ્ધાવસ્થાને નોતરે છે, એટલું જ નહી પરંતુ પિતાની બીમારી પાછળ વરસે હજારો રૂપીયાની નાહક બરબાદી કરે છે, મુંબઈની કપ્રિય ઔષધીઓ બનાવનારા મેસસ “ચરક ભંડાર” મુંબઈ નં. ૭ તરફથી લકોને પુરક અને શક્તિવર્ધક જરૂરીયાતો પૂરી પાડવા માટે એક ચાટણ જે તે “ચરક” ને “ચ્યવનપ્રાશ” અષ્ટવના નામે ઓળખાય છે. આ ચાટણ માત્ર શક્તિવર્ધક છે એટલું જ નહીં પરંતુ વાત, પિત્ત અને કફના રોગમાં હીતકર છે. ક્ષય, ઉરઃક્ષત શેષ, હૃદયરોગ, કાસ, શ્વાસ, તરસ, વાત, રક્ત, આંખને રોગ, મુત્ર રોગ, વયના દોષ, વિગેરે રોગો માટે પણ આ ચાટણ ઉત્તમ છે, વળી બાળકે, સગર્ભા સ્ત્રી અને ધાતુક્ષીણ બધાને માટે એક સરખું ઉપયોગી છે. વિદ્યાર્થીઓ, વકીલે લેખકો અને મગજનું કામ ' કરનારાઓની યાદશક્તિને વધારે છે. આ પ્રયોગ વધુ નહીં પણ ત્રણેક માસ છે 'નિયમિત કરવામાં આવે તે આખું વરસ તંદુરસ્તી ટકાવી રાખવામાં જરૂર મદદ કરશે. બળ, વીર્ય, બુદ્ધિ, સ્મૃતિ અને કાંતિને વધારનાર આ ચાટણનું દરેકે આ શક્તિ મુજબ સેવન કરવું જોઈએ. આવા સર્વોત્તમ ચાટણની કિંમત કાંઈ વધુ જ નથી. દરેક જાણીતા દવાવાળાને ત્યાં વેચાય છે. બહારગામવાળાઓએ “ચરક ભંડાર ( મુંબઈ નં. ૭ વડી ઓફીસે ઓર્ડર મોકલ. સચિત્ર સૂચિપત્ર મફત મેળવવા પણ ત્યાં જ લખવું. આ “ચરક ભંડારની શાખાઓ અને મફત સલાહકેન્દ્રો એક મુબઈમાં ૪૯, હ્યુજીસ રોડ, ચપાટી અને પાયધુની પાસે, ધનજી સ્ટ્રીટ, નવનિધાન ૬ ભુવનમાં. નવસારીમાં, લક્ષમી નિવાસ, સયાજી રેડ. સુરતમાં, કેટસલરોડ જરીવાલા મેન્શનમાં. અમદાવાદમાં, રીલીફરોડ, પાદશાહ પિળ સામે, તેમજ સરસપુર શણગાર શેરીને નાકે છે. અને આખા હિંદમાં ડીસ્ટ્રીબ્યુટર્સ, એજન્ટ ન અને સ્ટોકિટો છે. A, S A

Loading...

Page Navigation
1 ... 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104