Book Title: Jivan No Arunoday Part 4 Author(s): Devendrasagar, Mangalsagar, Nirmalsagar Publisher: Shantilal Mohanlal Shah View full book textPage 9
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જીવનને અરુણે દય એવી ભાવના દયામાં જોઈએ. વિચારપૂર્વક આચાર બંધાય તે તે આચારમુક્ત બનાવે. અહિંસા ધર્મને જિવાડનાર પ્રાણવાયુ છે, બર્નાર્ડ શોને નોબેલ પ્રાઈઝ મળ્યું. સન્માનમાં પાટી ગોઠવાઈ, જેમાં માંસાહાર હતે. શો પર મહાવીરની મોટી અસર હતી. એ કહેઃ મારું શરીર આ મુડદાં દાટવાનું કબ્રસ્તાન ડું છે? આજે પશ્ચિમમાં બે કરેડ શાકાહારી છે પણ આપણે રિવર્સમાં ચાલીએ છીએ. બર્નાર્ડ શોએ પિતાના અંતિમ વિલમાં લખ્યું છેઃ પુનર્જનમ હોય તે મને ભારતમાં અને જૈન કોમ્યુનીટીમાં મળે. આવી પરમશ્રદ્ધા અહિંસામાં હેવી જરૂરી છે ભગવાન મહાવીરે જે અંતિમ પ્રવચન આપેલ તેની પાછળ કશી આકાંક્ષા નહોતી. અનુયાયીઓ તૈયાર કરવાને હેતુ ન હતા. પોતાને જે મળ્યું તે બધા આત્મા મેળવે તે એક માત્ર તેનું લક્ષ હતું. એ પ્રવચન સ્વયંની પૂર્ણતા અને પવિત્રતા માટે ઉપયોગી છે. સ્વયંની પ્રાપ્તિ, સ્વયંની ઉપલબ્ધિ થાય તે સ્વમાં સર્વને અને સર્વમાં સ્વને માનવાનું – જોવાનું શક્ય બને. પરોપકાર મનને સ્વભાવ મેટા માણસેના ઘરમાં સેફા હોય છે તેના જેવું છે. સેફાની ગાદીમાં સ્પ્રિંગ હોવાથી ઉપર For Private And Personal Use OnlyPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84