Book Title: Jivan No Arunoday Part 4
Author(s): Devendrasagar, Mangalsagar, Nirmalsagar
Publisher: Shantilal Mohanlal Shah

View full book text
Previous | Next

Page 42
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૪૦ જીવનના અરુણાય આપણી નજીક પહેલાં તે કાયા છે જે કાચા પાછળ આપણે ઉત્સુક રહીએ છીએ. પણ તે કાયા જ કાઈ વાર દેંગે! દઈ દે છે. આત્મા ચાલ્યા જાય છે એટલે કાયા નકામી થઈ જાય છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir કાયાના અહંકાર, ક્રોધ વગેરેને ટકાવી રાખવા માટે લાભ વગેરે કાયા માટે કરીએ છીએ. પણ આ સુન્દર કાયાને આખરે બાળી મૂકવાની છે અને તેની રાખ થઈ જવાની છે. આત્મા ચાલ્યા જતાં કાયાની કિં'મત કાંઈ નથી. પણ આ કાયા માટે કેટલું અભિમાન કરીએ છીએ ? બુદ્ધને કેાઈ એ ગાળ દીધી છતાં તે સામે જવાબ નથી આપતા. કારણ કે ગાળ દેનારમાં તે વખતે વિવેક નથી હાતા તેથી મુદ્ધ તે! શાન્ત જ રહે છે. કોઈ વસ્તુ આપણને આપવા આવે અને હ!થ ધરીએ તે તે આપણને મળે અને હાથ ન ધરીએ તે આપણા હાથમાં કાંઈ આવતું નથી. તે વસ્તુ આપનારની પાસે જ રહે છે. આપણે કાયા ખાતર જે અહંકાર કરીએ છીએ તે દૂર કરવાના છે. જ્ઞાનીઆ જ્ઞાનના દર્શન વડે કરીને જીવનને શાન્ત અને સુન્દર બનાવે છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84