Book Title: Jivan No Arunoday Part 4
Author(s): Devendrasagar, Mangalsagar, Nirmalsagar
Publisher: Shantilal Mohanlal Shah

View full book text
Previous | Next

Page 58
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૬ જીવનનો અણેદય સપ્રમાણ ધનિક અને સમાન જાત સાથે લગ્ન કરવાનું છે. આમાની બાબતમાં શિયળ સારાં હોય તેની સાથે લગ્ન કરવાથી જીવન સુખી થાય છે. અંધક મુનિની જેમ આપણે ચામડી તે નથી ઊતરીને? તેવું દુઃખ તે મારા જીવનમાં નથી આવ્યું ને? તેવો વિચાર આપણને જ્યારે દુઃખ આવે ત્યારે કરવાનું છે. સુદ્રક પિપટ થયો પણ તેની બુદ્ધિ ચપળ હતી. દિવસમાં બેડી વાર પણ આમાનો, પરમાત્માનો અને કર્મને વિચાર કરવાનું છે. આખો દિવસ જેનું રટણ છે, તે રટણ ઊંઘમાં આવે છે. અને આખા જીવનમાં જેવું કરીએ છીએ તેવું કર્મ મૃત્યુ વખતે ઉદયમાં આવે છે. પોપટ પાંજરામાં પડ્યો હતું ત્યારે તેણે ગુરુ મહારાજને જોયા અને તેને યાદ આવ્યું કે મેં આવું કંઈક જોયું છે. કૂતરાને પણ કેવી અકકલ હોય છે. પિપટને ગુરુ મહારાજને જોવાથી જાતિસ્મરણ થયું, સ્મરણજ્ઞાન થયું અને પિતાનો પાછલો ભવ જે. ધર્મ વગર, પ્રભુના ઉપદેશ વગર મારે આવતા ભવમાં ચકવતી પણું પણ નથી જોઈતું. શિકારીઓ દયાળુ શેઠને ત્યાં પાંજરું મૂકીને જમવા જાય છે. પછી શેઠને પેલે પોપટ કહે છે કે મને તમે રાખી લે. એક આધર્મિક તરીકે રાખો. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84