Book Title: Jivan No Arunoday Part 4
Author(s): Devendrasagar, Mangalsagar, Nirmalsagar
Publisher: Shantilal Mohanlal Shah

View full book text
Previous | Next

Page 57
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જીવનને અરુણદયા ભગવાનની મશ્કરી કરતા આવે છે. પણ પ્રભુને જોતાં અને તેમની વાણી સાંભળતાં તેમના શિષ્ય બની જાય છે. ગણધર પાસે જ્ઞાન ઘણું હતું પણ તે જ્ઞાનવાદમાં વિજય પ્રાપ્ત કરાવે તેવું હતું. પણ સાથે સાથે આત્માને પરાજય કરનારું જ્ઞાન હતું. શ્રદ્ધા ન હોવાથી આપણામાંથી આત્મિક ધન ચાલ્યું જાય છે. અને જડ વસ્તુઓમાં આપણે આત્માને ભૂલી જઈએ છીએ. કર્મવાદ રોગ આવે ત્યારે રાજી થવાનું છે. કારણ કે તે બાંધેલાં કમને ઉદય છે. અને ઉદયમાં આવેલા કમને પ્રસન્નતાથી ભેગવતાં નવાં કર્મો બંધાતાં નથી. અને ઉદયમાં આવેલાં કર્મો ખપી જાય છે. ગજકુમારને માથે સગડી હતી ત્યારે પણ તેમનામાં કેવી સમતા હતી તેનો આપણે કદી વિચાર કર્યો નથી. જીવને સ્વભાવ નાનાં દુઃખોને મટાં બનાવે છે. સંસારની નાની નાની વાતોમાં આધ્યાન કરીને નવાં નવાં કર્મો બંધાય છે. કર્મવાદ વ્યવહારમાંથી જ આવે છે. ન્યાય ઉપાર્જિત દ્રવ્યમાં સમાન સુશીલમ લગ્નમ દ્રવ્ય ન્યાયી ઉપાર્જન કરવાનું છે. સમાન કુળવાળા સાથે લગ્ન કરવાનું છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84