Book Title: Jivan No Arunoday Part 4
Author(s): Devendrasagar, Mangalsagar, Nirmalsagar
Publisher: Shantilal Mohanlal Shah

View full book text
Previous | Next

Page 81
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જીવનને અસોંદય સત્ય પણ પ્રિય અને પથ્ય હેવું જોઈએ. પ્રિય અને પથ્ય ઉપર સત્યની ગાડી બરાબર ચાલે છે. આમાંથી એક પાટો ઊતરી જતાં એકિસડન્ટ થઈને બેઠેલા પેસેન્જરો મરી જાય છે. જ્ઞાનીનાં પ્રિય અને પથ્ય વચનથી મનને શાંતિ થાય છે. અપ્રિય વચન સાંભળવાથી નુકસાન થાય છે. બેલનારનું ગળું દુખે છે અને સાંભળનારને ટાઈમ બગડે છે. વર્ષનું બિંદુ કાગળ ઉપર પડતાં મોતી જેવું લાગે છે અને છીપના મેઢામાં વર્ષાનું બિંદુ પડતાં તે બિંદુ સાચું મેતી બની જાય છે. જેનામાં પાત્રતાને થોડે અંશ પડેલો છે તેમના આત્મામાં થોડું પરિવર્તન પણ આવે છે, અપાત્રને કદી પરિવર્તન આવતું નથી. આપણે જ્યારે સત્ય બોલીએ ત્યારે વિચારવાનું કે આપણે શા માટે બોલીએ છીએ. જે બોલવાથી સામાને સમાધાન થાય, બીજાને શાન્તિ થાય અને બીજાને ઊભા શાંત થાય તે વચન બેલ્યા પ્રમાણ છીએ. જ્ઞાનીનું વચન લગભગ મૌન જ હોય છે. પણ જ્યારે બીજાનું ભલું થવાનું હોય છે, સમાધાન થવાનું હોય છે ત્યારે જ જ્ઞાની બેસે છે. ગામમાં જ્યારે કેઈ કેસ થાય ત્યારે સારામાં સારા સોલિસિટરને ત્યાં જરૂર પડે ગામના લોકો જાય છે. વિચારીને ચિંતનપૂર્વક બેલવાથી વચનની કદર લેક કરે છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 79 80 81 82 83 84