Book Title: Jivan No Arunoday Part 4
Author(s): Devendrasagar, Mangalsagar, Nirmalsagar
Publisher: Shantilal Mohanlal Shah

View full book text
Previous | Next

Page 79
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જીવનને અણેદય છીએ. માન આવે ત્યારે આપણે માનના ગુલામ બની જઈએ છીએ. માયા આવે ત્યારે આપણે માયાના ગુલામ બની જઈએ છીએ. લેભ આવે ત્યારે આપણે લેભના ગુલામ બની જઈએ છીએ. નિર્ણય એટલે મનની ગાંઠ કાઢી નાખવી જોઈએ. મનની, તનની અને વચનની ગાંઠને છોડી દેવી જોઈએ. નિગ્રંથના આપણે ઉપાસક છીએ. સમકિત આત્માને કદાગ્રહનો આગ્રહ ન હોય. બીજાનું સાચું ગ્રહણ કરે છે અને પિતાનું ખોટું છોડી દે છે. સમકિત આત્મા જેમ કિચડ હોય ત્યારે બહુ સંભાળીને ચાલવું પડે છે, તેમ સુખમાં પણ સંભાળીને રહેવાનું છે. સુખ એ છાંયડે અને દુઃખ એ તડકો છે. જેમ છાંયડામાં જીવજંતુઓ, પુષ્કળ થાય છે અને રહે છે તથા તડકામાં જીવજંતુઓ થતાં નથી, હોય તે ચાલ્યાં જાય છે. તેમ સુખનો ભય છે, જ્યારે દુઃખને ભય નથી. વર્ષગાંઠ એટલે દૂધ કોન્ડ્રિક, આઈસકીમ પાર્ટી કે સારું જમવાનું નહિ, પણ આખા વર્ષ પાસેથી સુકૃત્ય કરાવીને ગાંઠ બાંધી લેવી. જેવું કે જ્ઞાનદર્શન, દાન–શીલતપ-ભાવથી સુકૃત્ય કરી લેવાનું છે. સુખમાં ભગવાન યાદ નથી આવતા પણ દુઃખમાં. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 77 78 79 80 81 82 83 84