Book Title: Jivan No Arunoday Part 4
Author(s): Devendrasagar, Mangalsagar, Nirmalsagar
Publisher: Shantilal Mohanlal Shah

View full book text
Previous | Next

Page 78
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સાચો ધર્મ પરિગ્રહથી પ્રભુના ધ્યાનમાં મન ચાંટતું નથી. દુનિયાનાં સુખે અંતે દુઃખ આપનારાં છે. યોગશાસ્ત્રમાં સમ્યકત્વ એ એક દષ્ટિથી માણસ કુશળ અને નિપુણ બને છે. ધર્મ – જિનેશ્વર ચરણમાં ગયા પછી કોઈ ન બાંધે કર્મજિનેશ્વરના ચરણમાં જઈએ ત્યારે સાચા ધર્મ આવે છે. - મનની અંદર નબળા વિચારો કરવાથી માણસ પડી જાય છે. જિંદગીમાં જે પડ્યો તે ઊભે થઈ નહિ શકે. મનને પ્રફુલ્લિત રાખે. ઊભાને જ સહુ સહકાર આપે છે, બેઠેલાને કઈ નહિ. જ્યારે માણસ પડે છે પછી છેવટે તેને સ્મશાન ભેગા થવું પડે છે. આમ, જે ઊભા હોય તેને સહકાર બેઠે હોય તેને જોયા કરીએ અને પડ્યો હોય તેને સમશાન ભેગો કરીએ તે દુન્યવી રીત છે. હથિયારને વાપરવાથી ચકચકતી ધારવાળું રહે છે. આત્મવીર્યમાં કેટલી શક્તિ છે તે આપણે જાણતા નથી તેથી આપણે થાકી ગયા છીએ, ઘરડા થયા છીએ એમ વિચારીએ છીએ. અત્યારે માણસ ચાળીસ વર્ષ થયે ત્યારથી મશાનના વિચારો કરવા બેસી જાય છે અને આત્મવીર્યને ભૂલી જાય છે. પણ જે માણસ ભણવા બેસે ત્યારે વિચારે કે કાળ મારો મિત્ર છે તે સાઠ વર્ષે પણ ભણી શકે છે. ક્રોધ આવે ત્યારે આપણે કોઇના ગુલામ બની જઈએ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 76 77 78 79 80 81 82 83 84