Book Title: Jivan No Arunoday Part 4
Author(s): Devendrasagar, Mangalsagar, Nirmalsagar
Publisher: Shantilal Mohanlal Shah

View full book text
Previous | Next

Page 73
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જીવનને અરુણાદય કયારેય આવી જાય તેપણ તે મૌન રહેશે. જો ઘરમાંથી એક ઈંટ નીકળી જાય તે આખું ઘર જોખમમાં મુકાઈ જાય છે. આત્માને અહહકારથી મુક્ત રાખવા માટે જ આ જ્ઞાન છે, સાધના છે. જો એક પણ દોષ હોય ત્યાં સુધી સર્વજ્ઞ બની શકાતું નથી. જો ધર્મ સાચા આવે તે અંતરમાં સુખ, સુખ અને સુખ જ હાય છે; કદી દુઃખના અનુભવ થતા જ નથી. માટે આત્માના સાચા માર્ગ મળવા ઘણા જ મુશ્કેલ છે. ૭૩ દર્શનશાસ્ત્રમાં, સાહિત્યમાં, બધાં જ શાસ્ત્રોમાં હું કુરાળ છુ, મારે માટે દુનિયામાં કઈ જ કઠણ નથી, મહાત્માને કાંઈ જ અસાધ્ય નથી, ભૂખ્યાને અધું જ ભાવે છે. દુર્જનને માટે બધા જ ખરામ શબ્દો હાય છે. કંઈ જ વૈરાગીને ગમતું નથી. પણ ત્યાગમાં જ સાચું સુખ પામે છે. કામ, રૂપ, કીર્તિ, ધન ~~~ આત્મા ગુણથી પર્યાય પામે છે. ક્ષણે ક્ષણે પાણીમાં તરંગે। આવે છે, વાયુની લહેર આવે છે, તેમ આત્માના ધર્મો બદલાયા જ કરે છે. For Private And Personal Use Only શેતાનમાં સંત શેતાન બની જાય છે, અને સંત સેતાન બની જાય છે તેનું કારણ પર્યાય બદલાયા જ કરે છે, સમાગમ, વાચન, વાતાવરણ પર્યાયાને બદલી નાખે છે અને આત્માના ગુણમાં ફેરફાર કરી નાખે છે. પંચભૂતમાંથી પર્યાયે ઉત્પન્ન થાય છે અને તેબહાર

Loading...

Page Navigation
1 ... 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84