Book Title: Jivan No Arunoday Part 4
Author(s): Devendrasagar, Mangalsagar, Nirmalsagar
Publisher: Shantilal Mohanlal Shah

View full book text
Previous | Next

Page 63
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org જીવનને અરુણા ય આદર્શ અને દરેક સ્ત્રીએ સીતાજીને આદર્શ ગ્રહણ કરવા જોઈએ. Acharya Shri Kailassagarsuri Gyanmandir ક્ષમાની ભૂમિકા પર જો આરાધના થાય તા જ તે ફળીભૂત થાય છે. ક્ષમા એ આરાધનાના પાયેા છે. તલવારથી શત્રુને નાશ થાય છે, શત્રુતાનેા નહીં. પરંતુ ક્ષમાથી શત્રુ અને શત્રુતા અને નાશ પામે છે. જીવનના આધાર બ્રહ્મચર્ય છે. બ્રહ્મચર્ય વિનાનુ જીવન પ્રાણ વગરનું જીવન છે. માનવમાત્ર માટે બ્રહ્મચ મહત્ત્વનું છે. સસારીના તારણહાર પાપને દૂર કરનાર ગંગા, તપ્ત જીવનને શીતળ બનાવનાર ચન્દ્રમાં અને અંદરની મલિનતાને દૂર કરનાર કલ્પવૃક્ષ છે. પણ પાપ, તાપ અને અદરની મલિનતાને કાઈ દૂર કરનાર વસ્તુ જો દુનિયામાં હાય તો તે સાધુસમાગમે છે. સાધુની ભાષામાં મૌન હેાય છે અને તે જરૂર હોય જઈએ ત્યારે નવાં પ! પે! નાશ પામે છે. તે જ ખેલે છે. સાધુ પાસે અધાતાં નથી અને જૂનાં પાપા જે નકામું કામ હાય તેમાં આપણે ઘણા જ સમય બગાડીએ છીએ. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84