Book Title: Jivan No Arunoday Part 4
Author(s): Devendrasagar, Mangalsagar, Nirmalsagar
Publisher: Shantilal Mohanlal Shah

View full book text
Previous | Next

Page 40
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૮ જીવનને અરુણોદયા મેટા માણસની જિંદગી આપણને યાદ કરાવવા માટે છે. જેમ વલેણ કરતી ભરવાડણ તા રવી તારવીને માખણ ભેગું કરતી જાય છે તેમ આપણું જીવન અનુભવમાંથી સારું સારું તારવીને ઘડપણમાં નવનીત(માખણ)ને ભેગું કરવાનું છે. પિતાને ભેગવવાની વસ્તુઓ પણ વધારે ન હેવી જોઈએ. સાધને પાછળ પડી જતાં આપણું આત્માનું કઈ જ થઈ શકતું નથી – કપડાં, રાગીના, ફર્નિચર વગેરે. વધારાનાં સાધને ભેગાં ન કરવાં જોઈએ. દા.ત. બંદૂક, ખંજર, ગેળી વગેરે. આપણે આવાં સાધને ન વાપરીએ છતાં કેઈ આપણાં સાધને લઈને હિંસા કરે તો તેને દોષ આપણને લાગે. કામ ઉત્પન્ન થાય તેવી વાણી, કથા, સંગીત અને વાતાવરણથી દૂર રહેવું જોઈએ. નહિતર કઈ વાર સંયમને ભંગ થવાનો સંભવ છે. ભાષાને મધુર બનાવવાની છે. લોકોને રાજી કરવા માટે નહીં પણ શાંતિ આપવા માટે જ, વિચારે સમજણ ભરેલા હોવા જોઈએ. વર્તન પણ બીજાને મદદરૂપ બને તેવું હેવું જોઈએ. આપણું જીવન સારું થશે તે આપણું સંતાને પણ ઉરચ થશે. મંદિરમાં જતાં પહેલાં અથવા જઈને આવ્યા પછી વિચારવાનું છે કે હું કેટલે સુધર્યો ? પ્રવૃત્તિ પછી વિચારવાનું For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84