Book Title: Jivan No Arunoday Part 4
Author(s): Devendrasagar, Mangalsagar, Nirmalsagar
Publisher: Shantilal Mohanlal Shah

View full book text
Previous | Next

Page 41
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org જીવનના અરુણ્ણાય ૩૯ ખૂબ જ જરૂરી છે. કેાઈની સેવા કરવી અને અહ ને ગાળવા તે ખૂબ જ અઘરું કામ છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir જે કામ કરતાં તડકા અને થાક લાગશે પણ કાર્ય સમજણભરેલું હશે તો જરૂર છેલ્લે આનંદ આવશે. નાશવંત કાયા સમાજ જે રીતે ચાલે તે રીતે ચાલવાનું છે. પ્રવાહને ચકી શકાતા નથી. કલિયુગમાં સમયના પલટો બહુ જ થવાના છે. અહારથી વિચારી બદલવા પણ મનને બદલવાનું નથી. મનમાં જાગતા રહેવાનુ અને જમાનાને સાથ આપવાનેા છે. હજારો માણસે અસત્ય એલે તે ધીમે ધીમે તે સત્ય થઈ જાય છે. વસ્તુનું નામ તેવા ગુણુ ન હોય છતાં તે સમાજમાં પ્રચલિત હાય તેવું બની જાય છે. ડાહ્યો માણસ એ કે તે વસ્તુના સંગ્રહ કરે, જે વસ્તુ કરતા નથી. જે વસ્તુની જરૂર પડે તે જ ભારરૂપ હોય તેને સંગ્રહ આ સસારમાં કઈ વસ્તુ સંગ્રહ કરવા લાયક છે ? કંચન, કામિની, કુટુંબ અને કાયા એ ચાર વસ્તુ પાછળ માણસ આખી જિંદગી દોડયા કરે છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84