Book Title: Jivan No Arunoday Part 4
Author(s): Devendrasagar, Mangalsagar, Nirmalsagar
Publisher: Shantilal Mohanlal Shah

View full book text
Previous | Next

Page 49
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જીવનને અરુણદય જ્યારે શાસનમાં આપત્તિ આવે ત્યારે આચાર્ય તેમને માથું ઝુકાવી દે છે. શાસનની પ્રભાવનાનાં કાર્યો આચાર્યો કરે છે. શાસનનું રક્ષણ પ્રાણથી પણ અધિક કરે છે. અગ્નિજવાળા જેવું ચારિત્ર્ય ચારિત્યાચાર્યનું હોય છે. તેઓ નિઃશંક જીવન છે. તેમને કાંઈ સ્પર્શ કરી શકતું નથી. શંકાઓથી જેમનું જીવન પર હોય છે તે જ આચાર્યો છે. આચાર્યના મહિમાને લીધે આપણું શાસન ચાલે છે. આચાર્યનો મહિમા લોકોને પ્રસન્ન કરે છે. ૩૬ ગુણથી મુક્ત, પંચાચારને પાળનાર, દેશના દેને સમર્થ એવા આચાર્યનું ધ્યાન ધરવાનું છે. વ્યક્તિની નહીં, ગુણની ઉપાસના કરવાની છે. મુક્તિ-મંજિલની પ્રાપ્તિ વિમાન ગગનમાં ઠેઠ ઊંચાઈએ ઊડે છે. તેવું આ ઉન્નત ઉદ્યાન એકાએક સિદ્ધ નથી થયેલું. જમીનથી ગગન સુધી પહોંચતાં સુધી તે સાધના માંથી પસાર થાય છે. વિમાન રન-વે પર પ્રથમ દોડે છે. આ દોડ સહેતુક હોય છે. પંખાની મદદથી તે હવાને પાછળ ફેંકે છે. પાછળ ફેંકાતી હવાના પ્રેશરથી તે ઊંચે ચડે છે. વિમાન ઉપર ચડે છે ત્યારે વાદળાં પાર કરીને ઉપર For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84