Book Title: Jivan No Arunoday Part 4
Author(s): Devendrasagar, Mangalsagar, Nirmalsagar
Publisher: Shantilal Mohanlal Shah

View full book text
Previous | Next

Page 16
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૪ જીવનના અરુણાદય ગંગદત્તને પેાતાનું આખા જીવનનું દુઃખ યાદ આવી ગયું અને જો આ સયમના પ્રભાવ હોય તે આવતા ભવમાં મને બધા તરફથી ખૂબ જ પ્રેમ મળે તેવું નિચાણ કર્યું. સયમના સરોવરમાં મલિનતા આવી ગઇ. આત્તધ્યાન ખૂબ જ કર્યુ.. Acharya Shri Kailassagarsuri Gyanmandir સંયમ તે માક્ષમાં પહેાંચવા માટેનું ધામ છે એમ રાજલલિતાંગ સમજાવે છે. અને એક ક્ષુકકની વાર્તા કરે છે. એક ગરીબને ત્યાં ખૂબ જ કરીએ જન્મે છે, અને પછી એક પુત્ર ખૂબ જ ખાડવાળા અને બુદ્ધિહીન જન્મ્યા હતા. પેાતાની બ્રાહ્મણી હતી અને વિપત્તિમાં છેકરાની મા મરી ગઈ અને પેાતાની દીકરીએ બધાને વહેંચી નાખી અને મૂખ છેકરાને કાઈ રાખતું નથી. આપક્ષશ્વિક સમ્યકત્વ આવે અને ચાલ્યું પણ જાય છે. નળિયાંમાં રહેલા કચરા ઉપર આવતાં પાણી ડહોળાઈ જાય છે તેમ મનમાંથી સારી ભાવના જતાં મન ડહોળાઈ જાય છે. ચૈતન્ય તત્ત્વાર્થસૂત્રમાં ચૈતન્યનું લક્ષણ જોયું, ચૈતન્યને આળખવે કેમ ? તેની જગતમાં શું વિશિષ્ટતા છે તે જાણુવું કેમ ? For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84