Book Title: Jivan No Arunoday Part 4
Author(s): Devendrasagar, Mangalsagar, Nirmalsagar
Publisher: Shantilal Mohanlal Shah

View full book text
Previous | Next

Page 36
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જીવનને અસદય જગતનાં બધાં જ દો આત્માથી પરધમી છે. આત્મા એક જ સ્વધમી છે. આત્માનું બંધારણ જુદું છે. જે પારકી વસ્તુને પિતાની કરવા જાય છે તે પણ છેવટે પિતાની બનતી નથી તેથી દુઃખ થાય છે. પરપદાર્થને પિતાનો સ્વપદાર્થ માની રહ્યો છે, પણ છેવટે આત્મા સિવાય બીજું કાંઈ પિતાનું રહેવાનું નથી. અને બીજા પદાર્થો છૂટા પડશે તે વખતે દુઃખી થવાનું છે. જ્ઞાનરૂપી દીવ સુખી માણસેના છેકરાનો ઉછેર ખૂબ જ સુખમાં થાય છે. પછી તે મેટા થાય ત્યારે તેમને દુઃખ પડતાં તે દુઃખને જીરવી શકતા નથી. ગરીબી શું છે? મોજશેખમાં ઘણો પૈસો વપરાઈ જાય છે. પણ પુણ્યને માગે વાપરેલ પૈસે ઊગી નીકળે છે. પારકાને હાથે કરાવેલું કામ નકામું નીવડે છે. આથી જીવ બળે છે. આમ જીવ બાળ તેના કરતાં હાથ બાળવા સારા. આપણું કામ આપણે હાથે જ કરી લેવું. કેઈ દાન ન કરી શકે તે તેની ઉપર ખિજાશે નહીં. પુણ્યને પ્રભાવ હોય તો જ દાન કરી શકાય છે. દાન આપનાર ઉત્તમ છે. ફક્ત ભગવે છે તે મધ્યમ છે. અને જે ભેગું કરીને ચાલ્યું જાય છે તે કનિષ્ટ છે, For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84