Book Title: Jivan No Arunoday Part 4
Author(s): Devendrasagar, Mangalsagar, Nirmalsagar
Publisher: Shantilal Mohanlal Shah

View full book text
Previous | Next

Page 34
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૨ જીવનને અણેદય રહેલાં છે. એક મનુષ્યભવમાં જ વીરતી મેળવી શકાય છે, જ્ઞાન મેળવી શકાય છે. તડકામાં ઘોડાગાડીમાં બેઠા હોઈએ ત્યારે મા માણીએ છીએ પણ કદી ઘડાને વિચાર કર્યો છે ? કદી નહિ. અશ્વને તડકે, ભૂખ, તૃષા વગેરેની આપણે કદી. દરકાર કરતા નથી. અશ્વ તે મૂગું પ્રાણી છે. સંસારમાં આપણે આપણું દુઃખે દુઃખી થઈ રહ્યા છીએ, જેથી બીજાના દુઃખને વિચાર આપણે કરી શકતા. નથી. આમા જ પરમાત્મા ભગવાન આપણને સુખદુઃખ આપી શકે એમ નથી. તે તે કર્મને માનવાનું જ છે. આ જગત – આત્માકર્મના સંમિશ્રણથી ચાલે છે. આત્મા તો શુદ્ધ સ્વરૂપી છે પણ કમથી મળેલ છે. અરીસા સામે બેસી આપણે જે ચેનચાળા કરીએ છીએ તે બધું પ્રતિબિંબ અરીસામાં પડે છે. પણ અરીસાને કાંઈ આવડતું નથી. અરીસો સ્થિર છે. તેવી રીતે આત્મા અને જગતનું નિર્માણ વસેલું છે. આત્માને કર્મમાંથી છૂટા પાડે એટલે આત્મા પરમાત્મા બને છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84