Book Title: Jivan No Arunoday Part 4
Author(s): Devendrasagar, Mangalsagar, Nirmalsagar
Publisher: Shantilal Mohanlal Shah

View full book text
Previous | Next

Page 20
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૮ જીવનના અરુણેાય મેક્ષ આપણા જીવનનુ ધ્યેય છે. અને તેને પ્રાપ્ત કરવા જોઈ શે, અને માર્ગ ઉપર ઊંચામાં ઊંચાં દર્શન અને ચિરત્ર ચાલતાં મેાક્ષ પ્રાપ્ત થશે. Acharya Shri Kailassagarsuri Gyanmandir માયા આપણી સહૃદયતાને તાડી નાખે છે. માયાને ઔદેયીકભાવથી લાભ લીધે માણસના ભ્રમ તૂટી જાય છે. પણ આવી જાય છે. તપશ્ચર્યા આત્માનું નામ જાણીએ છીએ પણ તેનું રૂપ જાણી શકતા નથી. જે રૂપ એવું છે કે સૂર્યના પ્રકાશ કરતાં પણ વધારે પ્રકાશિત છે. આવું રૂપ આત્માનું છે. । ચાલવુ પણ ગતિ છે અને ધ્યેય તરફ ચાલવું તે પણુ ગતિ છે. પણ બન્નેમાં ઘણા જ ફરક છે. ઘાણીને અળદ પણ ગતિ કરે છે અને જ્ઞાની પણ ગતિ કરે છે. એકની ગતિ ફાગઢ જાય છે જ્યારે જ્ઞાનની ગતિ સંસારથી મુક્ત કરાવે છે. સુવર્ણ ને શુદ્ધ કરવા તેજામને ઉપયાગ થાય તેમ આત્માને શુદ્ધ કરવા પર્યુષણ્ના દિવસે મહા ઉપયાગી છે. મંદિરમાં અરિહંતનું રૂપ જોવા જવાનું છે, નહિ કે ધમાલ કરવા, રૂપનું દર્શન અરિહંત કરાવે છે. જ્યારે ભગવાનનું રૂપ જોવા જાઓ ત્યારે મનને ઉંમગભર્યુ અને શાંત રાખેા. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84