Book Title: Jivan No Arunoday Part 4
Author(s): Devendrasagar, Mangalsagar, Nirmalsagar
Publisher: Shantilal Mohanlal Shah

View full book text
Previous | Next

Page 27
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જીવનના અરુણાય વચન અને કાયાની ગુપ્તિ વડે મુક્તિના રહ્યા છે. કક્ષય કરવા માટે ખાવાના, સુવાના વિચાર તેમને આવતા નથી. ૨૫ આનંદ અનુભવી પીવાના અને નરકમાં, દેવલેાકમાં અને મનુષ્યલાકમાં અને તીમાં શું ખની રહ્યું છે તે કેવળજ્ઞાનથી જાણી શકાય છે. પ્રભુની પહેલી વાણીમાં કેાઈએ દેવિપરિત ન લીધી તેથી તે વાણી નિષ્ફળ ગઈ છે. ત્રણ લાકની સ`ખ્યાનું અને ગુણાનું વર્ણન કરી શકાય તેમ નથી. જ્યાં સુધી અહંકાર છે, ત્યાં સુધી સારું તત્ત્વ મળી શકતું નથી અને અહંકારના પરો દૂર થતાં આત્માને ઉદ્ધાર થાય છે. For Private And Personal Use Only વિતરાગની વાણી દરેક જીવનમાં વિવેકની જરૂર છે. વધારે પડતાં વખાણુ જીવનને નુકસાન કરે છે. સમ્યકત્વ આવે તે સમજણ આવે અને સમજણુ આવે તે લઘુતા આવે અને લઘુતા આવે તેા પ્રભુતા આવે. દુનિયામાં તારાએ કયાં સુધી હેાય કે જ્યાં સુધી ચન્દ્ર ન હોય અને ચન્દ્ર પણ સૂર્ય ન હેાય ત્યાં સુધી જ હાય.

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84