Book Title: Jivan No Arunoday Part 4
Author(s): Devendrasagar, Mangalsagar, Nirmalsagar
Publisher: Shantilal Mohanlal Shah

View full book text
Previous | Next

Page 10
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જીવનના અરુણા ય એસા એટલે તે દખાશે. પરંતુ જેવા ઊભા થયા કે પાછી હતી તેવી ને તેવી ઊંચી થઈ રહેવાની! મનનું પણ આવું જ છે. અહીં ઉપાશ્રયમાં પ્રવચનના પ્રેશરથી દબાયેલું રહેશે, પણ બહાર ગયા કે પાછું એનું એ. મનને સ્વભાવ બદલાય નહિ ત્યાં સુધી આ સ્થિતિ દૂર થાય નહિ, ‘સંસાર મારી છે’ એવા એને ભ્રમ ગયા પછી જ તેમાં પરિવર્તન શકય છે. આચાર્યશ્રીએ સ્વય' દ્વારા સ્વયંને જાણવાની – સ્વયંને પ્રાપ્ત કરવાની વાત આગળ ચલાવતાં કહ્યું કે માણસ અઢી લાખ માઇલ ઊંચે ચંદ્ર પર જાય કે આટલાંટિકના ત્રીસ હજાર ફૂટ ઊંડા પાણીને તળિચે પહેાંચે કે પૃથ્વીની ચારે પાસ ખડૅખંડમાં ભ્રમણ કરે, તાપણ તેનાથી તેની પૂર્ણતાની, સ્વયં પ્રાપ્તિની યાત્રા પૂરી થવાની નથી. એ પ્રાપ્તિ માટે તેને કથાંય જવાની જરૂર નથી. એ ચાત્રા ઘણી અલ્પ છે માત્ર મન સુધી પહેાંચાય એટલે તે પૂર્ણ થાય છે. સ્વના અને પરના મન સુધીની જ એ યાત્રા છે. સ્વ અને પરનું મિલન થતાં જ એક ઉદારતા પ્રગટશે, અને સમજાશે કે જે બીજા માટે કરું છું તે બીજા માટે નથી, સ્વ માટે જ છે, એ પછી મનની મલિનતા નહિ રહે. સવાલ બીજાના દિલ અને હિંમાગમાં પહેાંચવાના છે. સમુદ્રને રત્નાકર કહેવાયા છે. વજ્ઞાનિકા કહે છે કે સમુદ્રમાં જે સ`પત્તિ છે તે પ્રાપ્ત કરી શકાય તે જગતમાં કાઈ ગરીખ રહે નહ. આચાર્ય ભગવંતે કહ્યું: માણુસના For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84