Book Title: Jivan No Arunoday Part 4
Author(s): Devendrasagar, Mangalsagar, Nirmalsagar
Publisher: Shantilal Mohanlal Shah

View full book text
Previous | Next

Page 13
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જીવનને અરુણેય જ સુધરવાની ઘણી વાર જરૂર હોય છે. તમે જેમ મહેમાનનું સ્વાગત કરે છે એમ સુખ અને દુઃખનું પણ મહેમાન ગણી સ્વાગત કરી. ૧૧. સુખી લેાકેાએ કદી કેાઈની અવગણના કરવી જોઈ એ નહીં. કારણ કે મન અને તન સદાય સૌનાં સારાં રહેતાં. નથી, જ્યારે એ તમારી પાસે નહીં રહે ત્યારે લેાકેા તમારી અવગણના કરશે. દુઃખ કરતાં સુખ પચાવવુ મુશ્કેલ છે. સુખને પચાવતાં શીખેા. દુર્ગંધન, કંસ અને જરાસ'ધે સુખમાં જ પાગલ થઈ અનર્થી સર્જ્યો. મહાપુરુષની વાણી જે માણસમાં મુક્તિની ભાવના હોય છે તેના મનના વિચાર ઉદાર હાય છે. અને તે કોઈની સાથે ઝઘડા કરત નથી. સંસાર છેડવા સહેલા છે પણ વસ્તુ ઉપરના માહ છેડવા સહેલા નથી. ચક્રવતી આ છ ખંડને તણખલાની માફક છોડી દે છે અને જરૂર ઊંચી ગતિ પ્રાપ્ત કરે છે. For Private And Personal Use Only પારસમણિના સ્પર્શ થતાં લેખડ સેાનું બની જાય છે. સમ્યકત્વ સ્પર્ધા પછી અહંકારવાળુ હૃદય મીણ જેવું અની જાય છે, માનવી જ્યારે નમ્રતાવાળા અને ત્યારે જ

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84